Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરનએ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેલના ગાર્ડે તેને સમયસર બચાવી લીધી....

નવી દિલ્હીઃ દિલ્હી સરકારે મોટો નિર્ણય લેતા ઘરે-ઘરે રાશન યોજનાને મંજૂરી આપી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં...

નવી દિલ્હી/જયપુર: રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે રાજસ્થાન હાઇકોર્ટમાં બળવાખોર ધારાસભ્યની અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ગઇ છે. કોર્ટે સચિન...

બઇ, લોકડાઉન દરમિયાન સેંકડો શ્રમિકોને ઘરે પહોંચાડનારા બોલીવૂડ સ્ટાર સોનુ સુદ ફરી એક વખત ચર્ચામાં છે. સોનુ સુદે આ વખતે વિદેશમાં...

મુંબઈ. મહારાષ્ટ્રમાં દૂધનો ભાવ વધારવાની માંગને લઈને દૂધ વિક્રેતાઓનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતોએ મંગળવાર સવારે હજારો લીટર દૂધ...

ગાઝીયાબાદ. છેડતીનો વિરોધ કરનાર પત્રકારને સોમવાર રાત્રે ગાઝિયાબાદમાં ગોળી મારી દેવામાં આવી હતી. તેની સ્થિતિ ગંભીર છે. પત્રકારનું નામ વિક્રમ છે....

તિરૂપતિ, આંધ્રપ્રદેશના તિરૂપતિ શહેરમાં 5 ઓગસ્ટ સુધી ટોટલ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. શહેરમાં વધતાં કોરોનાના કેરને જોતાં આ...

નવી દિલ્હી: લાલજી ટંડનને કિડની અને લિવરમાં તકલીફ થયા બાદ દોઢ મહિના પહેલા મેદાંતા હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે...

૨૯ જુલાઈએ વાયુસેનામાં સામેલ કરાયા બાદ રાફેલ વિમાનને ૨૦ ઓગસ્ટે એક સમારોહમાં વાયુસેનામાં અંતિમ રૂપથી સામેલ કરવામાં આવશે નવી દિલ્હી,...

એન્કાઉન્ટરમાં દુબેને એક ગોળી જમણા ખભા પર, બે ડાબી છાતીએ વાગી હતી, ગોળીથી કોણી ફાટી ગઈ હતી કાનપુર,  એન્કાઉન્ટરમાં ઠાર...

ગંદી રમત રમે છે, ભાજપને ખુશ કરવા કાવતરૂં, પાયલોટ નકામા, નેગેટિવ, લોકોને લડાવે છેઃ ગેહલોત જયપુર,  રાજસ્થાનમાં રાજકીય ખેંચતાણ વચ્ચે...

આરએમએલ હોસ્પિટલમાં ૧૮૩ ડોક્ટરો અને ૨૪૬ નર્સોને રોટેશનથી કોવિડ-૧૯ની ડ્યુટી પર લગાવાયા છે નવી દિલ્હી,  દિલ્હીના રહેવાસી રઘુવીર સિંહે ગત...

એપ્રિલ અને જૂન દરમિયાન ૨૮ રાજ્યોમાં કોરોનાના સંક્રમણ અંગે તુલના કરવામાં આવી, ગરમી વધતાં સંક્રમણ ઘટતું હોવાનો સંશોધનમાં દાવો કરાયો...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોરોનાના ઝડપથી કેસ વધી રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને લખનઉના કેટલાંક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ...

મુંબઇ, મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જાણકારી આપી છે કે ગઇકાલે રાતે ૯...

હરિદ્વાર, ધર્મનગરી હરિદ્વારમાં કોરોના વાયરસના સંક્રમણનો વિસ્ફોટ થવાનો ખતરો ઊભો થયો છે, કારણ કે અહીંની એક મલ્ટીનેશનલ કંપનીના ૨૮૮ કર્મચારી...

નવી દિલ્હી, દેશભરમા કોરોના મહામારી વચ્ચે એવી ફરીયાદ આવી રહી છે, જેમા દર્દી પાસેથી 10-15 કિલોમીટર માટે એટલા વધારે પૈસા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.