Western Times News

Gujarati News

Sports

અમદાવાદ: અક્ષર પટેલ (૫) અને રવિચંદ્રન અશ્વિન (૫) ની દમદાર બોલિંગની મદદથી ભારતે અહીં ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી અને...

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ...

અમદાવાદ: ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલીનો ખરાબ ફોર્મ હજુ યથાવત રહ્યું છે ગત ૧૫ મહીનાથી આંતરરાષ્ટ્રીય સદી માટે તરસી રહેલ...

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.) સૌ પ્રથમ વાર ગુજરાત રાજ્ય ફૂટસાલ કબલ ચેમ્પિયનશીપ-2021નું આયોજન કરી રહ્યું છે. ભાવનગરમાં તા....

અમદાવાદ: ઈંગ્લેન્ડ એકવાર ફરી ચોથી ટેસ્ટ મેચમાં બેકફૂટ પર જાેવા મળી હતી ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડનાં કેપ્ટન જાે રૂટે પ્રથમ...

મહાન ક્રિકેટર, ઉદ્યોગસાહસિક અને હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ અમદાવાદમાં અપોલો હોસ્પિટલ્સ ખાતે કોવિડ-19 રસીનો તેમનો પ્રથમ ડોઝ...

મુંબઇ: આઈપીએલનાં ૧૪માં સિઝનમાં વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગ્લેન મેક્સવેલને હરાજીમાં ૧૪.૨૫ કરોડ રુપિયામાં ખરીદ્યો છે. આઈપીએલ ૨૦૨૦માં...

નવીદિલ્હી: પહેલી ત્રણ ટેસ્ટ ઇનીંગમાં માત્ર એક જ અર્ધ શતક લગાવી શક્યા છે. બીજી તરફ મયંક અગ્રવાલનું પ્રદર્શન શાનદાર રહ્યું...

લોયને પીચ ક્યુરેટરને ઓસી આવવા આમંત્રણ આપ્યું-નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ વિવાદને લઇને બે ફાંટા પડ્યા અમદાવાદ,  નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ...

રાંચી, ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તે ફકત આઇપીએલ ૨૦૨૧માં...

નવીદિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ હતી. પહેલા આ સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું....

નવીદિલ્હી: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્ટ સીરીજની ત્રીજી ટેસ્ટ મેચ બે દિવસમાં જ પુરી થઇ...

રાંચી: ભારતીય ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દુર છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તે ફકત આઇપીએલ ૨૦૨૧માં...

નવીદિલ્હી: ભારતના ફાસ્ટ બોલર વિનયકુમારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે ટિ્‌વટર પર તેણે પોતાના સાથી ખેલાડી,સહયોગિઓ અને પ્રશંસકોના નામે...

વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના ઓલ-રાઉન્ડર યુસુફ પઠાણે શુક્રવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. યુસુફ પઠાણે ભારત માટે ૫૭...

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પિંક બોલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ૧૦ વિકેટથી જીત નોંધાવ્યા બાદ ટર્નિંગ પિચનો બચાવ કર્યો....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.