Western Times News

Gujarati News

નડીયાદની વિઝન સ્કુલ ઓફ સાયન્સમાં શિક્ષકદિન ઉજવાયો

પ સપ્ટેમ્બરના દિવસ ને “ શિક્ષક દિન ” તરીકે ઉજવવવામાં આવે છે . ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદીન નિમીતે શિક્ષક દીન ઉજવાય છે . આ દિવસે નડીયાદની વિઝન સ્કુલ ઓફ સાયન્સ મા વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા જે તસવીરમાં નજરે પડે છે. (તસવીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.