Western Times News

Gujarati News

અમદાવાદ-હાવડા, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે

Ahmedabad Western Railway Division surpasses Rs 1800 crore revenue in 82 days

પ્રતિકાત્મક

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના કન્હાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે..જેના કારણે અમદાવાદ-હાવડા, ગાંધીધામ-પુરી અને અજમેર-પુરી એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:

1. ટ્રેન નંબર 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ તારીખ 08 થી 13 ઓગસ્ટ 2022

2. ટ્રેન નંબર 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ તારીખ 08 થી 13 ઓગસ્ટ 2022

3. ટ્રેન નંબર 22973 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ તારીખ 10 ઓગસ્ટ 2022

4. ટ્રેન નંબર 22974 પુરી-ગાંધીધામ એક્સપ્રેસ તારીખ 13મી ઓગસ્ટ 2022

5. ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ તારીખ 08 અને 11 ઓગસ્ટ 2022

6. ટ્રેન નંબર 20824 ગાંધીધામ-પુરી એક્સપ્રેસ તારીખ 11 અને 16 ઓગસ્ટ 202

ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે
યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.