Western Times News

Gujarati News

કોન્સ્ટેબલના મોત પર ભગવંત માને દુખ વ્યક્ત કર્યું, પરિવારને ૨ કરોડનું વળતર

ચંડીગઢ, ડ્યૂટી દરમિયાન શહીદી પ્રાપ્ત કરનાર પંજાબ પોલીસના કોન્સ્ટેબલ મનદીપ સિંહના મોત પર દુખ વ્યક્ત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનેદુખ વ્યક્ત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કોન્સ્ટેબલની શહાદત પર સત્કારના રૂપમાં પરિવારને ૨ કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે.

સીએમ ભગવંત માને કહ્યું કે કોન્સ્ટેબલ મનદીપ સિંહે નકોદરમાં પોતાની ડ્યૂટી નિભાવતાં શહીદી પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે આ બે કરોડ રૂપિયામાં એક કરોડ રાજ્ય સરકાર દ્વારા એક્સગ્રેશિયાના રૂપમાં આપવામાં આવશે, જ્યારે એક કરોડ રૂપિયા વીમાના કવરેજ તરીકે એચડીએફસી બેંક દ્વારા આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે માતૃભૂમિ માટે પોતાનો જીવ કુરબાન કરનાર સૈનિકોના પરિવારની મદદ કરવી રાજ્ય સરકારની ફરજ છે. તેમણે કહ્યું કે શહીદ મનદીપ સિંહના પરિવારને આર્થિક સહાયની જાહેરાત પરિવારનું કલ્યાણ સુનિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.