Western Times News

Gujarati News

નવસારી સ્ટેશનથી ઉત્તરપ્રદેશના આશરે ૨૪૦૦ જેટલા શ્રમિકો માટે વ્યવસ્થા કરાઈ

નવસારી જિલ્લામાં વસતા ઉત્તરપ્રદેશના આશરે ૨૪૦૦ જેટલા શ્રમિકો માટે તા.૦૯/૦૫/૨૦૨૦ તેમજ તા.૧૦/૦૫/૨૦૨૦ ના રોજ કુલ બે શ્રમિક ટ્રેન પ્રયાગરાજ ખાતે જવા રવાના કરવામાં આવી. મેડિકલ ટેસ્ટ, સોશીયલ ડિસ્ટન્સ, ફૂડ તેમજ સેનીટાઇઝેશન બાબતે ખાસ કાળજી લેવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.