Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતે જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસ તંત્રને શખ્ત કાર્યવાહી...

દૂધેશ્વર સ્મશાન ની પાસે રિવર ફ્રન્ટ તરફ જતા રસ્તા ઝાડ ની બાજુમાં શ્રી ચંદ્ર ભોલેશ્વર મહાદેવ મંદિરમાં આજે શ્રાવણ માસ...

ભિલોડાના સુનોખ ગામે ખેતીકામ કરી રહેલા ખેડૂત પર વીજતાર પડતા વીજકરંટથી મોત,લોકોમાં આક્રોશ પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લામાં વીજતંત્રની બેદરકારીના...

(પ્રતિનિધિ) અમદાવાદ, નિકોલમાં વેપારી રાત્રે પોતાની દુકાનમાં સુતા હતા ત્યારે બાજુની દુકાનમાં કામ કરતા શખ્સે તેમની લુંટવાનો પ્રયત્ન કર્યો હતો...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંતર્ગત મળતી સબસીડીમાં ચાર કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું હોવાનો ગુજરાતી ફિલ્મ નિર્માતા મનોજ પટેલે દાવો...

અમદાવાદ: અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ થયાના એક દિવસ બાદ શહેર પોલીસ અધિકારીઓએ ભાજપ સાંસદના ઘરમાં ઘરઘાટી...

(પ્રતિનિધિ) અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ચોરીની ફરીયાદ નોંધાઈ છે. જેમાં એક મહીલા પ્રોફેસરનો ફોન ચોર્યા બાદ ચોરે તેમની ફોન...

અમદાવાદના સાણંદ નગરપાલિકા વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં સીસી રોડના કામો માટે ર કરોડની મંજૂરી અમદાવાદ,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં...

(પ્રતિનિધિ) અમદાવાદ, કોરોનાને કારણે હજુ જાેઈએ તેટલા પ્રમાણમાં કામ ધંધા જામ્યા નથી પરિણામે ધંધાર્થીઓ ખર્ચા પાણી નીકાળવા માટે સ્ટાફમાં કાપકુપ...

અમદાવાદને મેઘરાજાની હાથતાળી- એકાદ- બે ઈંચ વરસાદથી શું વળશે !! અમદાવાદની વસ્તીને જાેતા અંદાજે ૩૦ ઈંચ વરસાદ જરૂરી (પ્રતિનિધિ) અમદાવાદ,...

તહેવારોમાં ચીની બનાવટનો ૩૦-૪૦ હજાર કરોડનો માલ- સામાન દેશભરમાં વેચાતો હોય છે (પ્રતિનિધિ) અમદાવાદ, શ્રાવણ મહિનાના તહેવારો પૂર્ણ થઈ ગયા...

વસ્ત્રાપુરમાં પોલીસ ફરિયાદ થઈ-સ્પેશિયલ સ્કીમમાં સિલેક્ટ થયા હોવાનું કહી લોભામણી લાલચો આપી મેમ્બરશીપના નામે રૂપિયા પડાવી લઈ છેતરપિંડી કરી અમદાવાદ, ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે તમામ વ્યાપાર-ધંધામાં મંદી આવી છે પરંતુ ગેરકાયદેસર બાંધકામના ધંધામાં ભારે તેજી ચાલી...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચુતુર્થીનો તહેવાર ગુજરાતમાં વસતા કોંકણ પ્રદેશના પરિવારો-લોકો પોતાના વતનમાં પરિવાર સાથે મનાવી શકે તેવા હેતુસર...

રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની...

(પ્રતિનિધિ ) અમદાવાદ: રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિના કારણે રાજ્યમાં ધો.૯ થી ૧રના ૬૦૦ જેટલા વર્ગો બંધ થવાની શક્યતાઓ છે. તેની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.