(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા ખાતેના મહાકાલ ગ્રૂપના મિલ્ટન પાપા ભાઈ ક્રિશ્ચનના નેતૃત્વમાં યુવાનો દ્વારા રાગણી માતાના...
Gujarat
(પ્રતિનિધિ) ભરૂચ, સરદાર સરોવર માંથી સાડા છ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ખાતે નર્મદા નદી પુનઃ એકવાર બે કાંઠે...
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા- જીલ્લા પોલીસ અધિક્ષક તરફથી જીલ્લાના અધિકારીઓને મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ, જે અનુસંધાને જી.એસ.શ્યાન, નાયબ...
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના ગામડાઓમાં વર્ષો પહેલાં બનાવેલ પીકઅપ સ્ટેન્ડો અત્યંત જોખમી હાલતમાં ઊભા છે ગમેતે સમયે...
(તસ્વીરઃ- હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેડબ્રહ્મા, ૮મી સપ્ટેમ્બરથી અંબાજી મહામેળામાં માં અંબાનાં ધામે ઊમટી પડી માનાં દર્શનાર્થે શિશ ટેકવવા ચારે દિશામાંથી...
રાજ્યભરમાં સહકારી ક્ષેત્ર કિસાનોથી લઇ તમામ વર્ગોની આર્થિક ઉન્નતિ માટે એક દિશા ચિન્હરૂપ બન્યું છે : મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ સહકાર...
આજનો ઉત્સવ સ્વામિનારાયણ ભગવાન તેમજ દાદા ખાચરની સ્મૃતિઓ થકી નવી ચેતના જગાડનારો બની રહેશે- મુખ્યમંત્રી બોટાદ જિલ્લાના ગઢડા ખાતે જળજીલણી...
"સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની" બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...
અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશન દ્વારા પશ્વિમ ઝોનના નારણપુરા વોર્ડમાં નવું ‘વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન’ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેનું ગુજરાત રાજ્યના મહેસુલ...
નાગરીકો માટે સમસ્યા ‘જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી’ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ : સ્માર્ટ સીટી અમદાવાદના નાગરીકો પીવાલાયક...
શહેરના સુપ્રસિદ્ધ શાહીબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજે પવિત્ર અગિયારના દિવસે સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આજે પરિવર્તિની...
ભાવનગરની કંપનીમાં ભાગીદાર બની વાવોલના શખ્સે અમદાવાદમાં સરકારી કોન્ટ્રાકટોના આવેલા રૂપિયા બોગસ ખાતુ ખોલાવી ચેક બારોબાર જમા કરાવી દીધા (પ્રતિનિધિ)...
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં એક વૃધ્ધાએ શરીર પર કેરોસીન છાંટી આત્મહત્યા...
અમદાવાદ : ક્રિષ્ણાનગર વિસ્તારમાં દુકાનદારને લેણુ ચુકવવાના મામલે બે શખ્શોએ બાપ દીકરા ઉપર છરી વડે હુમલો કરતા બંનેને હોસ્પીટલમાં દાખલ...
ઠેરઠેર મહિલાઓ રસ્તા પર ઉતરી આવીઃ ઉગ્ર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહી આવતાં નાગરિકોમાં રોષ (પ્રતિનિધિ) અમદાવાદ : મેટ્રો...
(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થતાં આજે નર્મદા ડેમની સપાટી ઐતિહાસિક ૧૩૬.૦ર મીટરે પહોંચી...
અમદાવાદ : મેઘાણીનગરમાં વકીલ ઊપર બે શખ્સોએ હુમલો કર્યાની ફરીયાદ નોંધાઈ છે. બે શખ્સોએ વકીલની ગાડી ઊભી રખાવી તેમની સાથે...
પૂજા-અર્ચના થકી સંસ્કાર સિંચન થાય છે-જૈનોમાં તપની આરાધનાની વિશેષતા હોય છે અમદાવાદ જૈન તીર્થ ખાતે શ્રીમતી રેખાબેન દિનેશ કુમારે 27...
અમદાવાદ : શહેરમાં પોશ વિસ્તારમાં સમા શાહીબાગની સોસાયટીમાં આવેલા એક મકાનને બે અજાણ્યા ઈસમો દ્વારા સળગાવવાનો પ્રયાસ કરાયો હોવાની ઘટના...
અમદાવાદ : ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામહુસેન તથા તેમના ૭ર સાથીઓએ કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યો...
અમદાવાદ : મહીલા શિક્ષિકા પોતાના પતિ સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે જતી હતી એ વખતે બાઈક પર આવેલા શખ્શોએ લુંટ...
અમદાવાદ, અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ૧પમી સપ્ટેમ્બરના રોજ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં જે રાજપૂતોએ જે તે સમયે...
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉત્તરપ્રદેશ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રીશ્રી કિરણ રિજજૂની પ્રેરક ઉપસ્થિતી. પ્રધાનમંત્રીશ્રીના ફીટ ઇન્ડિયા સંકલ્પમાં...
ધાનેરા, ધાનેરામાં વિધુતબોર્ડ ની નબળી કામગીરી થી ધાનેરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સામાન્ય વરસાદથીજ ધાનેરા માં વીજળી ગુલ થઇ...
૧૮મી ડિસેમ્બરથી લક્ષચંડી મહાયજ્ઞ યોજાશે -લક્ષચંડી મહાયજ્ઞને લઇને ઉંઝા ઉમિયાબાગમાં ઉછામણી કાર્યક્રમ ઃ પાટીદાર દાતા દ્વારા લાખો-કરોડોની ઉછામણી અમદાવાદ, શ્રી...