Western Times News

Gujarati News

National

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, અયોધ્યા મામલામાં ચાલી રહેલી છેલ્લી સુનાવણીના દિવસે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન દ્વારા નક્શો ફાડી નાંખવાને...

અયોધ્યા, અયોધ્યા કેસમાં સુનાવણી સંપન્ન થયા બાદ સુપ્રીમકોર્ટ જ્યારે કોઇ પણ સમયે બાબરી મસ્જિદ-રામજન્મ ભૂમિ દાવા પર પોતાનો ચુકાદો આપનાર...

નવી દિલ્હી, ખાસ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂર્વ નાણાંપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમનની પુછપરછ કરવા અને તેમની ધરપકડ કરવા...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિરોધ પક્ષો પર નિશાન સાંધતા કહ્યું કે દેશમાં ફતવાની રાજનીતિ હવે ચાલશે નહીં,અને દેશ બંધારણથી ચાલશે.મુખ્યમંત્રી...

હૈદરાબાદ, તેલંગાનાના નિજામાબાદ જિલ્લામાં માબ લિંચિંગનો મામલો સામે આવ્યો છે. અહીં ઉગ્ર ભીડે ગુરુવારે ૨૫ વર્ષીય ગંગાધરની મંદિરમાં ચોરી કરવાની...

નવી દિલ્હી, ભારતના મિસાઈલ મેન તરીકે લોકપ્રિય અને પરમાણુ કાર્યક્રમના પિતા ગણાતા અબ્દુલ કલામના જન્મદિવસે દેશના લોકોએ તેમને યાદ કર્યા...

મુંબઈ, મહિનાના અંત સુધી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનમાં હિસ્સેદારી વેચાણ માટેની પ્રક્રિયા કેન્દ્રીય કેબિનેટ હાથ ધરે તેવી શક્યતા છે. નાણાંકીય વર્ષની...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, કારણ કે ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 50 લાખથી વધારે...

નવીદિલ્હી, દિલ્હીની એક વિશેષ કોર્ટે કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આઇએનએસ મીડિયા મની લોન્ડ્રિંગ મામલામાં ઇડીને...

ગાંધીનગર: વાર્ષિક રૂ.૯૨.૪૦ કરોડનું રાજ્ય સરકારને વધારાનું ભારણ  નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, કર્મચારીઓના હિતને વળેલી રાજ્ય સરકારે...

પટણા, બિહારના બેગુસરાયમાં ઘરમાં સૂતા ગુનેગારોએ પતિ-પત્ની અને માતાને હથોડાથી ક્રૂરતાથી માર માર્યો હતો. આ ઘટનામાં માતા અને પુત્રનું ઘટના...

મુંબઇ, ઈન્કમટેક્સ રિટર્ન સમયસર ભરવાની બાબત પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સમયસર ઈન્કમટેક્સ રિટર્ન નહીં ભરવાની સ્થિતિમાં કાર્યવાહી કરવામાં આવી શકે...

વોશિંગ્ટન, તુર્કી દ્વારા સિરીયા પર કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બરબાદ કરવાની ચેતવણી આપી હતી. જેને લઇને...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દુનિયામાં કદાચ જ કોઈ એવો દેશ હશે જેણે આટલી લાંબી આતંકવાદ વિરુદ્ધ...

નવી દિલ્હી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલે સુરક્ષા એજન્સીઓને આતંકવાદ સામે લડવા માટે તોરતરીકાને બદલી નાંખવા માટે સૂચન કરીને પાકિસ્તાન...

મુંબઈ, પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડમાં (PMC Bank) આશરે 90 લાખ રૂપિયા ખાતામાં ધરાવતા ગ્રાહકનું અવસાન થયું છે. જેટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.