Western Times News

Gujarati News

National

પેલેસમાં ખુબ જગ્યા હોવાથી તમામ સુવિધાઓઃ મહેબુબા મુફ્તીને મોર્નિંગ વોકની મંજુરીઃ પુસ્તકો વાંચવામાં વ્યસ્ત શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને દૂર...

નવીદિલ્હી, દેશમાં ખાદી ક્ષેત્રનેપુનઃ બેઠું કરવા તથા ખાદી અને ગ્રામ્ય ઉધોગ પંચ કેવીઆઈસીને તેનીજ તાકાતથી દોડતું કરવામાં પાપડ મધ અને...

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર રવીંદ્ર જાડેજા અને મહિલા ક્રિકેટર પૂનમ યાદવને આ વર્ષે અર્જુન પુરસ્કારો માટે પસંદ કરવામાં આવ્યા...

નવી દિલ્હી : દેશના જુદા જુદા પુરગ્રસ્ત પાંચ રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે. તમામ પુરગ્રસ્ત રાજ્યોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને...

રિઝર્વ બેંકના પરિપત્ર મુજબ, જો એટીએમ પાસે રોકડ ન હોય અને જેના કારણે ટ્રાન્ઝેક્શન શક્ય નથી, તો બેંક અથવા એટીએમ...

જમ્મુ કાશ્મીરના જમ્મુમાં ઈન્ટરનેટ સેવા પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. સાંબા, કઠુઆ અને ઉધમપુરમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરાઈ છે....

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેના, વાયુ સેના અને સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્દેશ પાકિસ્તાન...

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ કોંગ્રેસ પ્રમુખના પદથી રાહુલ ગાંધીના રાજીનામાને ૭૫ દિવસ બાદ સ્વીકારી લેવામાં...

નવી દિલ્હી, એજન્સી. એર ઇન્ડિયાએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. એર ઇન્ડિયાના બોઇંગ -777 વિમાન ગઈકાલે અથવા...

ગૃહમંત્રી અમિત શાહે આજે હરિયાણાના જીંદમાં એકલવ્ય સ્ટેડિયમ ખાતે આયોજિત વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. તેમણે વિધાનસભા ચૂંટણી 2019 નું...

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓને કામગીરી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. ઉપરાંત, પ્રતિબંધોમાં રાહતની કોઈ સત્તાવાર...

નાણાંમંત્રી નિર્મલા સિતારમન અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં થયેલી મહત્વપૂર્ણ ચર્ચા નવી દિલ્હી : દેશમાં સ્થિર સરકાર તથા સારા ચોમાસા...

સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના પાવન પર્વ પર તમામ દેશવાસીઓને અનેક – અનેક શુભેચ્છાઓ. વરસાદ અને પૂર - આજે દેશના અનેક ભાગોમાં...

નવી દિલ્હી, 15-08-2019, પાકિસ્તાની આતંકવાદીઓએ મંગળવારે રાત્રે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે....

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 73 માં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ગાંધીજીનું માર્ગદર્શન...

કાશ્મીર ખીણમાં હિંસાની ટિપ્પણીને પગલે બુધવારે રાજ્યપાલ સત્યપાલ મલિકે કરેલા ટ્વીટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રતિક્રિયા આપી...

નવી દિલ્હી, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ માટે આયોજિત કરવામાં આવેલી શ્રદ્ધાંજલિ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વડાપ્રધાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.