Western Times News

Gujarati News

Search Results for: વારાણસી

ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમા મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ- સમગ્ર રાજ્યમાંથી એક હજાર જેટલા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને...

અમદાવાદ, ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના લોકોને રાહત આપનારો એક ર્નિણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ર્નિણય...

વારાણસી, અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીમાં સંપત્તિના વિવાદ મામલે દીકરાને પિતાના ઘરમાં રહેવાની મંજૂરી નથી આપી. કોર્ટે કહ્યું કે, દીકરો પોતાના બનાવેલા...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની આશા છે....

નવી દિલ્હી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ આજે પ્રથમવાર બહેન પ્રિયંકા ગાંધી સાથે અમેઠી પહોંચ્યા...

લખનૌ, યોગી આદિત્યનાથ સરકાર દ્વારા 'કાશી વિશ્વનાથ ધામ' પ્રોજેક્ટ પર ૫૨ પાનાની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તિકામાં ઔરંગઝેબ...

નવીદિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં ભારતીય મેયર્સ કોન્ફરન્સનું વર્ચ્યુઅલ ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે કોન્ફરન્સમાં ભાગ લેવા...

લખનૌ, કાશી કોરિડોરના ઝાકઝમાળ ભર્યા લોકાર્પણ બાદ હવે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનુ નિવેદન સામે આવ્યુ છે. અખિલેશે કહ્યુ હતુ...

નવી દિલ્હી, કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ પ્રસંગે કાશી પહોંચેલા પીએમ મોદીએ લોકજુવાળ જાેઈને તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી નાંખ્યા હતા. સવારે...

વારણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ (કોરિડોર)નું ઉદ્‌ઘાટન કર્યું હતું. દેશના મુખ્ય શંકરાચાર્ય, મહામંડલેશ્વર, શ્રીમહંત સહિત સનાતન...

અહી ઔરંગઝેબ આવ્યા તો પણ બાબા વિશ્વનાથ ઉભા થઈ ગયા હતા: કોરીડોર અર્પણ સમયે સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભરતાના સંકલ્પ લેવડાવતા...

શિયાળામાં ચ્યવનપ્રાશથી ઈમ્યૂનિટી વધારવા અંગે જાગૃતિ માટે ડાબરનું દેશવ્યાપી અભિયાન અમદાવાદ, નવેમ્બર 22, 2021 - ભારતમાં શિયાળાની ઋતુની આતુરતાથી પ્રતીક્ષા...

લખનૌ, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે વારાણસીમાં હસ્તકલા સંકુલમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હિન્દી ભાષાને મજબૂત કરવા બાબતે ભાર...

રેલ્વે સ્ટેશનમાં ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ વ્યક્તિઓ ઉપર બાજનજર રખાઈ રહી છે અમદાવાદ, દિવાળીના...

લખનૌ, આતંકીઓએ હાપુડના રેલવે સ્ટેશન માસ્ટરને પત્ર મોકલ્યો હતો. જે બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ વિભાગમાં...

કાબુલ નદીનું જળ ચઢાવવા માટે અયોધ્યા આવ્યોઃ યોગી-અફઘાનિસ્તાનથી આવ્યું કાબુલ નદીનું જળ લખનઉ,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યા પહોંચ્યા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિદ્ધાર્થનગર અને વારાણસીના પ્રવાસે છે. વડાપ્રધાને સિદ્ધાર્થનગર ખાતે માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજ અંતર્ગત પ્રદેશની...

શહેરના વેપારી સાથે યુપીનાં પિતા-પુત્રે ૪૦ લાખની છેતરપીંડી આચરી (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના એક વેપારીનો વિશ્વાસ જીતીને ઉત્તરપ્રદેશના ગઠીયા પિતા-પુત્રએ ૪૦...

અમદાવાદ, જીરુંના વેપારીએ શહેર ક્રાઈમ બ્રાંચ સમક્ષ ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યો હતો કે, ઉત્તરપ્રદેશના વારાણસીમાં રહેતા એક શખ્સ અને તેના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.