Western Times News

Gujarati News

Search Results for: વારાણસી

મુંબઈ, એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવ તરીકે સિદ્ધાર્થ અરોરા કહે છે, “મારી અભિનય બનવાની સંપૂર્ણ તાલીમ રંગમંચ થકી આવી છે....

એન્ડટીવી પર બાલ શિવમાં મહાદેવ તરીકે સિદ્ધાર્થ અરોરા કહે છે, “મારી અભિનય બનવાની સંપૂર્ણ તાલીમ રંગમંચ થકી આવી છે. વારાણસીમાં...

મુસાફરોના આધાર કાર્ડ એમ્બેડ બાયોમેટ્રિકને સિંક કરવામાં આવશે જેનાથી તેઓ ટિકિટ પર આપવામાં આવેલા બારકોડને એરપોર્ટ પર સ્કેન કરીને સરળતાથી...

ઘોર ગરીબીને કારણે, સ્વામી શિવાનંદના ગરીબ માતા-પિતા તેમના બાળપણના દિવસોમાં તેમને મુખ્યત્વે બાફેલા ચોખાનું પાણી ખવડાવી શકતા હતા. સ્વામી શિવાનંદે...

કેવડિયા, એસ. એસ રાજામૌલીની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ આરઆરઆર ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં દસ્તક આપવા જઈ રહી છે. ચાહકો જુનિયર એનટીએસ...

અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને દાનાપુર વચ્ચે હોળી...

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો...

કોલકતા, કેન્દ્ર સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકાર વિદ્યાર્થીઓની વાપસી માટે ઓપરેશન...

વારાણસી, એક બેનામી વ્યક્તિએ કાશી વિશ્વનાથ મંદિરને 60 કિલો સોનું દાનમાં આપ્યું છે અને તેમાંથી 37 કિલોનો ઉપયોગ ગર્ભગૃહની અંદરની...

ભારત દેશ અને ભારતીયતાને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતઃ ૭૫૬ જેટલા છાત્રોને પદવી એનાયત...

કહેવાય છે કે 'પોતાની શોધ કરવાની સૌથી ઉત્તમ રીત અન્યોની સેવામાં પોતાને સમર્પિત કરવાની છે.' અભિનેતા સિદ્ધાર્થ અરોરા એન્ડટીવી પર...

લખનૌ, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની “આતંકવાદીઓ સાઇકલ પસંદ કરે...

ચંડીગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીના નિવેદનનો જવાબ...

એલઆઈસીનો આઈપીઓ લાવવાની પણ આખરી તૈયારી કરી લેવાઈ, રિઝર્વ બેંક દ્વારા ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ નવી દિલ્હી, દેશનું વર્ષ...

અમદાવાદ, કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદની વૈશ્વિક ઓળખ એવા ગાંધીઆશ્રમના ડેવલપમેન્ટ માટે ૧૨૪૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આશ્રમના...

નવી દિલ્હી, યુપીમાં ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે આજે પીએમ મોદી વારાણસીમાં ભાજપના કાર્યકરો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. તેમણે કાર્યકરોને...

વારાણસી, વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં ગરમાવો ચરમસીમાએ છે. તમામ રાજકીય પક્ષોએ ડિજિટલ રીતે પ્રચાર કરવામાં તાકાત ઝોકી દીધી છે....

વારાણસી, વારાણસીના ગંગા ઘાટો અને ધાર્મિક સ્થળો પર 'બિનહિંદુઓનો પ્રવેશ પ્રતિબંધિત' લખેલા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ પ્રશાસન તરફથી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.