Western Times News

Gujarati News

Search Results for: વારાણસી

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા ખોરાણા સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના...

(એજન્સી)લખનૌ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરનું વારાણસીમાં અચાનક ઇમરજન્સી લેન્ડિંગ થયું. વારાણસીના પ્રવાસે પહોંચેલા સીએમ યોગી રવિવારે સવારે ૯.૦૫ કલાકે...

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રથમ ‘આઈડિયાથોન’ કાર્યક્રમ યોજાયો શ્રેષ્ઠ આઈડિયા આપનાર પ્રથમ વિદ્યાર્થીને રૂ.૫૧,૦૦૦...

કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયમાં નિર્માણ માટે ભારત સરકારે ૭૪૩ કરોડ મંજૂર કર્યાં અમદાવાદ, વડોદરા નજીક સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત- (Central University...

વારાણસી , કાશી વિશ્વનાથ મંદિરને પૂરેપુરું સુવર્ણમય કરવાનું કામ ગઈકાલે ગુરુવારે પૂરું થઈ ગયું હતું. મંદિરના ગર્ભગૃહ બાદ હવે મુખ્ય...

વારાણસી,ઉત્તરપ્રદેશના વારાણસીમાં ૧૬ વર્ષ પહેલા થયેલા સીરિયલ બ્લાસ્ટના મામલામાં ગાઝિયાબાદ કોર્ટે આરોપી વલીઉલ્લાહ માટે સજાની જાહેરાત કરી દીધી છે. કોર્ટે...

નવી દિલ્હી, લખનૌમાં ઈન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમની (જીબીસી) ૩ દરમિયાન, ગૌતમ અદાણી, કુમારમંગલમ બિરલા, નિરંજન હીરા નંદાણી...

રાજકોટ,રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

ENT સ્પેશ્યાલિસ્ટ્સ, સેક્સોલોજિસ્ટ્સ અને ગાયનેકોલોજિસ્ટ્સ ભારતમાં ટોપ થ્રી સર્ચ્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સઃ જસ્ટડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ ડોક્ટર માટેની ઓનલાઇન સર્ચમાં ભારતમાં 33%...

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

ચેન્નાઇ, તમિલનાડુમાં ભાજપ અને ત્યાં સત્તામાં રહેલી ડીએમકે એકબીજાના સખત હરીફ છે. પરંતુ જ્યારે પીએમ મોદી ચેન્નાઈ પહોંચ્યા તો ત્યાંનો...

નવી દિલ્હી,જ્ઞાનવાપી કેસમાં કથિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી માગનારી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આજે વારાણસીના...

‘વિધિ' એ ૨૦ વર્ષની 'નિધી' ના લેખ અલગ જ સ્યાહીથી લખ્યા !: બ્રેઇનડેડ નિધીના હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું...

નવીદિલ્હી, દેશના મુસ્લિમોની મુખ્ય સંસ્થા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડએ દેશમાં મુસ્લિમોના પૂજા સ્થાનોને (ઇબાદત સ્થાન) કથિત રીતે નિશાન...

ગુજરાતની આગવી ઓળખ ધરાવતા તાનારીરી મહોત્સવને હવે કેન્દ્ર સરકારના સહયોગથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મહોત્સવ તરીકે મનાવાશે : કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્ય મંત્રીશ્રી મીનાક્ષી...

નદીમાં રસાયણોના ઠલવાતા ઝેરી કચરાને કારણે પ્રદૂષણની માત્રા વધતી જવાથી ગંગાજળમાં ઓક્સિજનનું પ્રમાણ ક્રમશઃ ઝડપથી ઘટી રહ્યું છે તાજેતરમાં બિહારના...

ગાંધીનગર, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કેન્દ્ર સરકારના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને સંગ્રહાલય નિયામકના...

પ્રાચીન નગર વડનગરના ભવ્ય ઇતિહાસ-સાંસ્કૃતિક વિરાસતને લેન્ડ માર્ક હેરિટેજ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની આગવી...

મુંબઇ, મુંબઈ-ગુજરાત હાઈવે પર સોપારીથી ભરેલા કન્ટેનરને લૂંટવાના આરોપી જાવેદ ઉર્ફે જૌવાદને મહારાષ્ટ્રની ક્રાઈમ બ્રાન્ચ અને વારાણસી એસટીએફ દ્વારા આઝમગઢના...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફલાઈટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. આગામી જુન મહીનાથી અમદાવાદથી...

નવી દિલ્હી , રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.