Western Times News

Gujarati News

Search Results for: પ્રધાનમંત્રી

વડાપ્રધાન સરદાર પટેલ જયંતીએ ગુજરાતમાં કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સન્મુખ શ્રદ્ધાંજલી અર્પણ કરશે એકતાના...

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં 10 કિલોમીટરની અંદર આયુષમાન ભારત હેઠળ સારવાર મળી રહે તેવું આયોજન કરાશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ- કેન્દ્રીય...

પારદર્શી પ્રશાસન માટે પ્રતિબધ્‍ધ રાજય સરકાર દ્વારા પ્રજાની લાગણી, માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા દરેક જિલ્લામાં પાંચમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું...

ભરૂચ : જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ વિસ્તારના રહીશ ખુમાનસંગ શનાભાઈ સોલંકીનું કાચુ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલું હતું.જેના નાળ...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની આજે તબિયત લથડી છે. નવાઝ શરીફને નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે....

નવી દિલ્હી, ખેડૂતોને પાકના નુક્શાનનું વળતર ચૂકવવા મોદી સરકારે તૈયારી શરૂ કરી છે પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના હેઠળ પાકના નુકસાનની...

મુખ્યમંત્રી ઉઝબેકિસ્તાન પહોંચ્યા -ઉઝબેકિસ્તાનમાં યોજાઇ રહેલા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ  અંતર્ગત ઓપન અન્ડિજાન ઉદઘાટન સત્રમાં સહભાગી થશે અમદાવાદ,  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજીત રૂપિયા ૭૮.૦૮ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર...

વડોદરા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સહુ સાથે મળીને પર્યાવરણ રક્ષક વૈકલ્પિક સરફેસ ટ્રાન્સપોર્ટ પ્રણાલીને પ્રચલિત બનાવીએ અને પ્રોત્સાહન આપીએ એવો અનુરોધ...

નડિયાદ:ગુરૂવાર-ગ્રામજનોના પ્રશ્‍નો સાંભળી તેનો હકારાત્‍મક ઉકેલ કરવાની નવતર પહેલના ભાગરૂપે કલેકટરશ્રી સુધીર પટેલની ઉપસ્‍થિતિમાં કઠલાલ તાલુકાના ચરેડ ગામે રાત્રિ સભા...

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ -ગુજરાત રાજ્યમાં કુલ ૩.૬૦ લાખ શ્રમયોગીઓને આ યોજના અંતર્ગત સમાવી લેવાયા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના...

મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે- રૂપાણી અમદાવાદ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી-૨૦૧૯ અંતર્ગત લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે...

વોટ બેંકની રાજનીતિ પર કોંગ્રેસે ધ્યાન આપ્યુંઃ ગરીબોના પાયાના પ્રાણ પ્રશ્નોની કોંગ્રેસે ક્યારે પણ ચિંતા કરી નથી અમદાવાદ, પ્રદેશ ભાજપા...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પ્રયાસોની પ્રશંસા કરી હતી, કારણ કે ભારતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ 50 લાખથી વધારે...

ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ...

સરદાર સરોવર નર્મદા ડેમ કેવડિયા ખાતે કાર્યક્રમ અમદાવાદ, ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારના ઊર્જા અને બિન પરંપરાગત...

નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે  કેન્દ્ર સરકારનાં કર્મચારીઓનાં મોંઘવારી ભથ્થા (ડીએ) અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત (ડીઆર)માં પાંચ...

દશેરાના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ ખાતે રૂા. ૨૨૯.૭૫ કરોડના વિકાસ કામોના શુભારંભ- મુખ્યમંત્રીશ્રીએ સેન્ટ્રલ લાઇટીંગ સીસ્ટમ તથા ભૂગર્ભ...

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિજયાદશમી પર્વની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું...

વિજયાદશમીના પાવન દિવસે  વિજેતા રમતવીરોને રોકડ પુરસ્કાર એનાયત ગ્રામીણ રમતોની આવતી કાલને ઉજળી બનાવીએ -  બચુભાઇ ખાબડ દેવગઢ બારીયાની ઐતિહાસીક...

જુનાગઢ તા.૦૬,  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા...

ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ-લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર – બંદરોને વેપાર ઊદ્યોગ પ્રવૃતિથી ધમધમતા કરવા-એફ.ડી.આઇ જેવા બહુઆયામી આયોજનથી ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ...

મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ-નવરાત્રી હવે પુરબહારમાં છે. ૨જી ઓક્ટોબરે પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની જન્મ જયંતીએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત ગાંધીનગર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.