Western Times News

Gujarati News

Search Results for: અકસ્માત

ભરૂચ: જંબુસર તાલુકાના જંત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય દ્વારા વાલી મીટીંગ ઇનામ વિતરણ ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા પત્રકાર સન્માન...

મુંબઈ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર પૂરપાટ ઝડપે ત્રણ લોકોનો ભોગ લીધો છે. વર્લીમાં પૂરપાટ જઈ રહેલી બીએમડબલ્યૂ કાર...

લુણાવાડા: ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પ્રશંસનીય સેવા આપતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા એ ગુજરાતમાં અકસ્માત અને ઈમરજન્સી વખતે ઈજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને...

અમદાવાદ: ભાવનગર જિલ્લામાં સિહોરથી ભાવનગર ખરીદી કરવા આવેલો ટ્રાફિક પોલીસમેન જીતેન્દ્રભાઇ ચૌહાણનો પરિવાર ખરીદી કરી સિહોર પરત ફરતો હતા ત્યારે...

અમદાવાદ: ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે બાંધકામ શ્રમિકોના હિતમાં સરકારે અનેકવિધ પગલાં ભર્યા છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ ન...

ભોલાવ ગ્રામ પંચાયત ની હદમાં ફૂટપાથ ઉપર કેબીન લગાવવા માટે માસિક હપ્તો ઉધરાવનાર પંચાયતનો સભ્ય કોણ? : ભરૂચ નગર પાલિકાએ...

અમદાવાદ: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ધો-૧૦ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના બે વિદ્યાર્થીઓ અકસ્માત નડ્‌યો હતો. જેમાં એક...

અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત. ભરૂચ: ઝઘડીયા તાલુકાના રાજપારડી થી ભાલોદ જવાના રોડ પર વણાકપોર ગામ પાસે આવેલ વળાંક પર...

આગામી તારીખ 3 માર્ચ 2020 થી તારીખ 10 માર્ચ 2020 દરમિયાન ડાકોર ખાતે ફાગણ સુદ પૂનમનો મેળો ભરાનાર હોય યાત્રાળુઓ...

અમદાવાદ: શહેરમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે. એલઆઇસીમાં કામ કરતા કર્મચારીને નોકરીએ જવા માટે બીઆરટીએસ સ્ટેન્ડ પાસે ઉતારીને પત્ની...

બાયડ વાત્રક હાઈવે રોડ પર આવેલ સરકારી વિનયન આટર્સ કોલેજમાં  ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ વાહન અકસ્માતના દર્દીને અકસ્માત થયાના પ્રથમ ૪૮ કલાક સુધીમાં...

મોરબી: મોરબીના આરટીઓ કચેરી નજીક મેલડી માતાજીના દર્શનાર્થે જતી બોલેરો પીકઅપ કાર પલટી મારી જતા એક મહિલાનું મોત અને ૧૯થી...

પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના રસુલપુર ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવે આઠ ઉપર આવી ને રોડ નું કામ અટકાવ્યું અંડર બ્રીજ...

ભિલોડા: અરવલ્લીના માલપુર નજીક વાત્રક નદીનાં બ્રિજ પર મામેરું લઈ જતાં ટ્રેક્ટરને ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેને કારણે ટ્રેક્ટરની...

ઈસનપુરમાં લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગતા યુવકનું મોત (પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે રોગચાળો ફેલાયો છે દિવસ દરમિયાન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.