Western Times News

Gujarati News

તેણે કહ્યું, 'તેઓને કલાકારોથી શું સમસ્યા છે? તેઓ શા માટે વિચારે છે કે અમે સમસ્યા ઊભી કરીશું? અથવા ત્યાં પાર્ટી...

પિતાએ પણ વરસાવ્યો પ્રેમ આ માટે રૂમને રંગબેરંગી ફુગ્ગાથી શણગારવામાં આવ્યો હતો તેમજ ગિફ્ટમાં સોફ્ટ ટોય્ઝ આપવામાં આવ્યા હતા મુંબઈ,...

પોલીસે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૯ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે મુંબઈ, ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ...

અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે 'શહીદ વન'નું નિર્માણ-રોટરી ક્લબ સાથે મળીને પોલિટેકનિક કોલેજનો પ્રશંસનીય પ્રયાસ સ્વતંત્રતા પર્વ નિમિત્તે વડાપ્રધાન શ્રી...

પ્રધાનમંત્રી ૧૫ ઓગસ્ટે લાલ કિલ્લા ખાતે ત્રિરંગો ફરકાવશે દેશભરમાંથી લગભગ ૧,૮૦૦ લોકોને લાલ કિલ્લા પર વિશેષ અતિથિ તરીકે ઉજવણીનો ભાગ...

ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદીની ટીકા કરી હતી પ્રિયંકા ગાંધીએ દાવો કર્યો કે રાયબરેલી, વારાણસી અને અમેઠીની લડાઈ ભાજપ માટે મુશ્કેલ...

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી સોપોરમાં આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પણ તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે કિશ્તવાડમાં મુદસિર...

હિમાચલમાં વરસાદની આફત, સોલનમાં વાદળ ફાટતા ઘણા સ્થાનિકો તણાયા હિમાચલમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કથળી અનેક મકાનોમાં તિરાડ પડી ગઈચંબા,...

ધ્યાન-યોગ કેન્દ્ર,આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર અને સંગ્રહાલય નિર્માણનું આયોજન- કંથારપુર વડના વિકાસ માટે સરકારે રૂ.૧૫ કરોડ ફાળવ્યા છે :  બીજા તબક્કામાં રૂ....

આઝાદીના અમૃતકાળના પ્રારંભે કંઈક કરવાની ભાવના સાથે દેશ માટે જીવવા સૌ દેશવાસીઓ-યુવાનો સંકલ્પબદ્ધ બને: કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ મહાત્મા...

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે માણસા ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર...

(પ્રતિનિધિ) નડિયાદ, અગાઉ બકરા અન્ય ચોરીઓના ગુનામાં પકડાયેલ ઇસમો પાસેથી ઓઇલ ચોરીની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૫૩,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ૩ ઇસમોને...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં લોકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના બને અને લોકો રાષ્ટ્રભક્તિ માટે આગળ આવે એવા ઉદ્દેશ્ય સાથે...

અમદાવાદ, ડીઆરઆઈએ ૮૧.૮પ એમટી સોપારીનો જથ્થા મામલે મુંબઈના અસલમ શેખ મહેબુબ શેખ અને ગ્રાધીધામ ના ભરત મુળજીભાઈ મહેશ્વરી ધરપકડ કરી...

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોતિયાના ઓપરેશન્સના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.