Western Times News

Gujarati News

(પ્રતિનિધિ)બાયડ, અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલે ચાર્જ સંભાળતા જ અસામાજિક પ્રવૃતિઓ ડામવા જિલ્લા પોલીસતંત્રને સખ્ત કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા...

સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ઃ ઈજાગ્રસ્તો ભરૂચના ટકારીયા અને વડવાના રહેવાસી (પ્રતિનિધિ ભરૂચ), આફ્રિકાના ઝાંબિયામાં વસતા મૂળ ભરૂચના...

માલપુર વિસ્તારમાં જંગલનાં લીલાં લાકડાં ભરેલી ટ્રક-ટ્રેક્ટર પકડાયાના ઘણા દિવસો બાદ ગુનો દાખલ કરાતાં આશ્ચર્ય...!!! (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી...

જાેખમી કેમિકલ વેસ્ટ ભરેલા ટેન્કરને ગેરકાયદેસર ઠાલવવાના કૌભાંડનો પર્દાફાશ-ભરૂચ SOGએ કંપનીના એમડી સહિત ૩ ની ધરપકડ કરી ગુનો નોંધ્યો (તસ્વીરઃ...

(એજન્સી)રાજકોટ, શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું...

(એજન્સી)અમદાવાદ, મોડાસા શહેરમાં છેલ્લા એક સપ્તાહથી એક સપ્તાહ દરમિયાન રાહદારી અને અન્ય લોકોનો મોબાઈલ ફોનની તફડંચી કરવાના બનાવ સતત સામે...

(એજન્સી)પાલનપુર, રાજ્યમાં દિવસેને દિવસે સાયબર ક્રાઇમના બનાવો વધતા જઈ રહ્યા છે તે વચ્ચે જ બનાસકાંઠા જિલ્લામાં અચરજ પમાડે તેવો સાયબર...

તાલુકા પ્રમુખના પ્રવાસન ભથ્થામાં રૂપિયા ૨૦ હજારનો વધારો કરાયો (એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખના ભથ્થામાં વધારો કરવાનો નિણર્ય કરવામાં...

હર્ષ સંઘવી, સી આર પાટીલ સહિતના મહાનુભાવોએ ઈસરોને અભિનંદન આપ્યા અમદાવાદ, ભારતનું ગૌરવ એવા ચંદ્રયાન-૩એ ચંદ્રની ધરા પર સફળતાપૂર્વક લેન્ડિંગ...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રાવણ માસનો મંગલ પ્રારંભ થઈ ગયો છે,બારેય મહિનામાં વ્યક્તિને પુણ્ય પ્રાપ્ત કરવા માટે શ્રાવણ માસ શ્રેષ્ઠ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યના લક્ષ્ય માટે શુભકામનાઓ આપી (એજન્સી)નવી દિલ્હી, ભારતના ચંદ્રયાન-૩એ પર સફળતાપૂર્વક ચંદ્રના...

લોકપ્રિય મુવીઝ અને ટીવી શોઝમાં અભૂતપૂર્વ અભિનય માટે વિખ્યાત સ્વતંત્ર ભારતે એન્ડટીવી પર પારિવારિક ડ્રામા 'દૂસરી મા'માં શમશેરા તરીકે નવીનતમ...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત મુન્શી મહિલા બી.એડ.કોલેજ તથા પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ગુજકોસ્ટ, ગાંધીનગર...

ચંદ્રયાનના સફળ ઉતરાણની પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શાસ્ત્રોકત ઉજવણી-સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રોફેસર જે.ડી.પરમારે ચંદ્રયાન ઉત્તરાયણ પર વિશેષ શ્લોક પ્રાર્થના રચી  સોમનાથ, ...

આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે. શુક્રજંતુઓને વધારવા માટે આયુર્વેદમાં ઓછા નુકસાને...

ગાંધીનગર ઉત્તરના લોક્પ્રિય ધારાસભ્ય ભગિનિ રીટાબેન પટેલને તેમના જન્મ દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય, સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે પ્રભારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.