Western Times News

Gujarati News

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાં ઓનલાઈન ગઠીયાઓનો સકંજાે કસાયો-હિન્દી ભાષી ઓનલાઈન ગઠીયાઓએ માયાજાળ મોડાસા, ATMના પીન નંબર માંગી બેન્ક ગ્રાહકો સાથે છેતરપિંડીના કિસ્સા...

રાયગઢ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા સહિત અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ગે બાગાયતી પાક ગણાતા પપૈયાની ખેતીનું ખેડૂતોએ મોટાપાયે વાવેતર...

સેલમ હળદરનું વાવેતર કરાયું -અરવલ્લીમાં સખી મંડળની મહિલાઓ દ્વારા આર્થિક રીતે પગભર થવાનો પ્રયોગ મેઘરજ, રિલાયન્સ ફાઉન્ડેશનના સક્રિય પ્રયત્ન થકી...

હારીજના ૧૮૯ ખેડૂતોને ૫ વર્ષ સુધી યોજનાઓનો લાભ લેવા પર પ્રતિબંધ ૧૦ તલાટી કમ મંત્રી સામે વહીવટી પગલાં લેવાશે: સહકારી...

બાયડના વાત્રક રોડ પર આવેલા જનમંગલ કોમ્પલેક્ષમાં આવેલી એક ઓફિસમાંથી બાયડ પોલીસે બે સટોડિયાઓને રંગેહાથ ઝડપી પાડ્યા (તસ્વીરઃ દિલીપ પુરોહિત,...

શેલ કંપનીઓમાં ઝૂંપડામાં રહેનારાઓને ટોચના હોદ્દા અપાય છે દેશમાં મની લોન્ડરિંગ રોકવાનું કામ વધુ મુશ્કેલ બન્યું -મની લોન્ડરિંગ માટે અત્યંત...

જામનગર પહોંચેલા વડાપ્રધાન મોદીએ જામ શત્રુશલ્યસિંહજી સાથે પાયલોટ બંગલામાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ વડાપ્રધાને કહ્યું હતું કે જામ સાહેબના...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ,CNGમાં સતત ભાવ વધારાને કારણે અમદાવાદ સહિત રાજયભરના ઓટો રીક્ષાચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. CNGમાં ભારે ઉછાળો આવ્યો છે....

ગોતા અને કર્ણાવતી કલબ સામેની ફેશન સ્ટ્રીટમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટતા હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને આંખ આડા...

(એજન્સી) અમદાવાદ,શહેરીજનોમાં ઝડપ, સ્વચ્છતા અને નિયમિતતા માટે બીઆરટીએસ લોકપ્રિય બની છે. હવે તો અમદાવાદના ૧૩૩ કિમી રસ્તા પર BRTS દોડી...

અમદાવાદ,જામનગરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યા મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને રાજ્યપાલ સ્વાગત કર્યુ હતુ નરેન્દ્ર મોદીએ...

ગાંધીનગર,સામાન્ય રીતે ગુનો કરતા લોકોને પોલીસ પકડતી હોય છે એવામાં પણ ગુજરાતમાં દારુબંધી હોવાથી આ દિશામાં પોલીસ દ્વારા આરોપીઓને પકડવા...

પાલનપુર,તા.૧૭-૪-૨૦૨૧ને રવિવારે પાલનપુરના ચડોતર ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને સંકલ્ન ફાઉન્ડેશન દ્વારા મા-બાપ વિહોણી ૧૫ દીકરીઓના લગ્ન મહોત્સવ ઉજવાયો હતો....

ભુજ:સખત ગરમી અને બળબળતા તાપમાં અબોલા જીવોને પીવા પાણી મળે તેવું જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય કરવા અનેક સંસ્થાઓ ભુજની માનવજ્યોત...

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધ્યાલય ગાંધીનગરના નિર્દેશિકા આદરણીય રાજયોગીની કૈલાશદીદીજી, ૨૦ એપ્રિલ ૨૦૨૨ના રોજ ૭૫મા વર્ષમાં પ્રવેશતા તેમનો ૭૪ મો...

ડો. વૈભવ જોશી M.D.(Psychiatry) દ્વારા બ્રેઈનકેર હોસ્પિટલની સ્થાપના કરાતા આરોગ્ય મંત્રી સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતાં. અમદાવાદમાં અત્યાધુનિક સુવિધા સાથેની...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ તથા ડિજિટલ મીડિયા અને માર્કેટિંગ કોમ્યુનિકેશન્સમાં એક વર્ષનો ફૂલ-ટાઇમ પ્રોગ્રામ જિયો ઇન્સ્ટિટ્યૂટે અનુસ્નાતક અભ્યાસક્રમોના એડમિશનનો...

ગોધરા ખાતે આજરોજ જેટકો કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે લીલેશરા ડિવિઝન કચેરી બહાર પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા...

શ્રીનગર, બે વર્ષના વિરામ બાદ આગામી ૩૦મી જૂનથી અમરનાથ યાત્રા શરૃ થશે. અમરનાથ યાત્રા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને...

નવીદિલ્હી, વર્ષ ૧૯૯૩માં હીરો કપ જીતનારા મોહમ્મદ અજહરુદ્દીનના કેપ્ટનવાળી ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્‌સમેન રહી ચૂકેલા વિજય યાદવની કિડની ફેલ...

ચંડીગઢ, બ્રિટનના સાંસદ તનમનજીત સિંઘ ઢેસી અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન વચ્ચે ચંદીગઢમાં તેમના નિવાસસ્થાન બેઠક થઈ હતી. આ બેઠક...

પ્રયાગરાજ, અલાહાબાદ હાઇકોર્ટે મથુરા-વૃંદાવનનાં ૨૨ વોર્ડોમાં ઉત્તર પ્રેદશ સરકાર દ્વારા દારુ અને માંસનાં વેચાણ પર રોક લગાવવાં વિરુદ્ધ દાખલ જનહિત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.