Western Times News

Gujarati News

Search Results for: ઉત્પાદન

મુંબઈ, ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપનીઓમાંની (Life Insurance Company) એક આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે ICICI Prudential ભારતની...

સીઆઇઆઇ એક્સકોન 2019માં દેશમાં માળખાગત વૃદ્ધિને વેગ આપવા સ્માર્ટ ટેકનોલોજીની ભૂમિકા રજૂ કરવામાં આવશે અમદાવાદ, 26 સપ્ટેમ્બર, 2019:કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન...

~ ભારત સરકાર Government of India દ્વારા ગોદરેજ એપ્લાયન્સિસને Godrej Appliances નેશનલ સેફ્ટી એવોર્ડ National safety awardએનાયત થયો. મોહાલીનાં પ્લાન્ટને...

નડીયાદ,  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ઐતિહાસિક નિર્ણયો લઈ દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે. ચાલુ નાણાકીય...

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરવામાં સહાય થાય તે માટે નિષ્ણાતો અને કાઉન્સેલરોનું માર્ગદર્શન અપાશે યુવાનોમાં વાચનની ટેવ કેળવાય તથા ઉજળા ભાવિ માટે ...

નવી દિલ્હી, વિશ્વની અગ્રણી ઇનોવેટી સ્માર્ટફોન બ્રાન્ડ વીવોએ તેની હાલની વી-સિરીઝ પોર્ટફોલિયોમાં તદ્દન નવા સભ્ય તરીકે પોતાના નેતૃત્વ હેઠળ ડિવાઈસ-...

‘સૌ માટે ઘર’ નું વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ - નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા...

અમદાવાદ, વપરાશક્ષમ આવક અને શહેરીકરણમાં વધારો થવાની સાથે ગ્રાહકો વચ્ચે આઉટ-ઓફ-હોમ ફૂડનાં વપરાશને વેગ મળવાથી ભારતીય આઇસ-ક્રીમ ઉદ્યોગ વર્ષ ૨૦૨૧...

નવી દિલ્હી,  દેશ માટે મહત્ત્વપૂર્ણ આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત પહેલના ભાગરૂપે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક સિગારેટ (નિર્માણ, ઉત્પાદન, આયાત, નિકાસ, પરિવહન, વેચાણ, વિતરણ, સંગ્રહ...

નવી દિલ્હી, આજના દિવસે માં નર્મદાના દર્શનનો અવસર મળવો, પૂજા અર્ચનાનો અવસર મળવો, મારી માટે ઘણું મોટું સૌભાગ્ય છે. આપણી સંસ્કૃતિમાં હંમેશા માનવામાં આવ્યું છે કે પર્યાવરણની રક્ષા કરીને પણ વિકાસ થઇ શકે છે. પ્રકૃતિ આપણી માટે આરાધ્ય છે, પ્રકૃતિ આપણું આભૂષણ છે. પર્યાવરણને સુરક્ષિત રાખીને કઈ રીતે વિકાસ કરી શકાય તેમ છે, તેનું જીવંત ઉદાહરણ હવે કેવડીયામાં જોવા મળી રહ્યું છે. એક તરફ સરદાર સરોવર બંધ છે, વીજળી ઉત્પાદનના યંત્ર છે તો બીજી તરફ એકતા નર્સરી, બટર ફ્લાય ગાર્ડન જેવી ઇકો પ્રવાસન સાથે જોડાયેલ ખુબ સુંદર વ્યવસ્થાઓ છે. આ બધાની વચ્ચે સરદાર પટેલજીની ભવ્ય પ્રતિમા જાણે આપણને આશીર્વાદ આપતી જોવા મળી રહી છે. હું સમજુ છું કે કેવડીયામાં વિકાસ, પ્રકૃતિ અને પર્યટનની એક એવી ત્રિવેણી વહી રહી છે, જે સૌની માટે પ્રેરણા છે. આજે જ નિર્માણ અને સર્જનના દેવતા વિશ્વકર્માજીની જયંતી પણ છે. નવા ભારતના નિર્માણના જે સંકલ્પને લઈને અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ભગવાન વિશ્વકર્મા જેવી સર્જનશીલતા અને મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ ખુબ જરૂરી છે. આજે જયારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો સરદાર સરોવર બંધ અને સરદાર સાહેબની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બંને તે ઈચ્છાશક્તિ, તે સંકલ્પશક્તિના પ્રતિક છે. મને વિશ્વાસ છે કે તેમની પ્રેરણાથી આપણે નવા ભારત સાથે જોડાયેલ દરેક સંકલ્પને સિદ્ધ કરીશું, દરેક લક્ષ્યને પ્રાપ્ત કરીશું. આજનો આ અવસર ખુબ ભાવનાત્મક પણ છે. સરદાર પટેલે જે સપનું જોયું હતું, તે દાયકાઓ બાદ પૂરું થઇ રહ્યું છે અને તે પણ સરદાર સાહેબની ભવ્ય પ્રતિમાની આંખો સામે. આપણે પહેલી વાર સરદાર સરોવર બંધને આખો ભરેલો જોયો છે. એક સમય હતો જયારે 122 મીટરના લક્ષ્ય સુધી પહોંચવું એ જ બહુ મોટી વાત હતી. પરંતુ આજે 5 વર્ષની અંદર અંદર 138 મીટર સુધી સરદાર સરોવરનું ભરાઈ જવું, અદભૂત છે, અવિસ્મરણીય છે. આજનો દિવસ તે લાખો સાથીઓનો આભાર વ્યક્ત કરવાનો છે, જેમણે આ ડેમની માટે પોતાનું યોગદાન આપ્યું છે. તેવા દરેક સાથીને હું નમન કરું છું. કેવડીયામાં આજે જેટલો ઉત્સાહ છે, તેટલો જ જોશ સમગ્ર ગુજરાતમાં છે. આજે સરોવરો, તળાવો, ઝરણાઓ, નદીઓની સાફ સફાઈનું કામ કરવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં મોટા પાયા પર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ છે. ગુજરાતમાં જ થઇ રહેલા સફળ પ્રયોગોને આપણે આખાય દેશમાં આગળ વધારવાના છે. ગુજરાતના ગામ ગામમાં જેઓ આ પ્રકારના અભિયાન સાથે દાયકાઓથી જોડાયેલા છે, એવા સાથીઓને હું આગ્રહ કરીશ કે તેઓ સંપૂર્ણ દેશમાં પોતાના અનુભવોને વહેંચે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રના તે ક્ષેત્રોમાં પણ માં નર્મદાની કૃપા થઇ રહી છે, જ્યાં ક્યારેક કેટ કેટલાય દિવસો સુધી પાણી નહોતું પહોંચી શકતું. તમે જયારે મને અહીની જવાબદારી સોંપી, ત્યારે અમારી સામે બેવડો પડકાર હતો. સિંચાઈની માટે, પીવા માટે, વીજળી માટે, ડેમના કામને ઝડપી કરવાનું હતું, બીજી તરફ નર્મદા કેનાલના નેટવર્કને અને વૈકલ્પિક સિંચાઈ વ્યવસ્થાને પણ વધારવાની હતી. પરંતુ ગુજરાતના લોકોએ હિંમત હારી નહી અને આજે સિંચાઈની યોજનાઓનું એક વ્યાપક નેટવર્ક ગુજરાતમાં ઉભું થઈ ગયું છે. વીતેલા 17-18 વર્ષોમાં લગભગ બમણી જમીનને સિંચાઈની હદમાં લાવવામાં આવી છે. સુક્ષ્મ સિંચાઈનો વિસ્તાર વર્ષ 2001માં માત્ર 14 હજાર હેક્ટર હતો અને માત્ર 8 હજાર ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો હતો. આજે 19 લાખ હેક્ટર જમીન સુક્ષ્મ સિંચાઈની હદમાં છે અને આશરે 12 લાખ ખેડૂત પરિવારોને તેનો લાભ મળી રહ્યો છે. આઇઆઇએમ અમદાવાદના અભ્યાસથી સામે આવ્યું છે કે સુક્ષ્મ સિંચાઈના કારણે જ ગુજરાતમાં 50 ટકા સુધી પાણીની બચત થઇ છે, 25 ટકા સુધી ફર્ટીલાઈઝરનો ઉપયોગ ઓછો થયો છે,...

રિયાદ, દુનિયાની સૌથી મોટી ઓઇલ ઉત્પાદક કંપની સઉદી અરામકો પર ડ્રોન હુમલા બાદ સોમવારે બ્રેંટ ક્રૂડની કિંમતોમાં ૨૮ વર્ષનો સૌથી...

નવી દિલ્હી : સાઉદી અરબના ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર શનિવારના દિવસે કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં...

રસાયણિક ખેતીથી પ્રકૃત્તિને ખુબ ગંભીર નુકસાનઃ રાજ્યપાલ અમદાવાદ,  રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રાકૃતિક ખેતી અંગેના ખેડૂત તરીકેના સ્વઅનુભવો રજુ કરી જુનાગઢના...

નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યં કે દેશભરમાં અટકી ગયાલે એવા હાઉસિંગ પ્રોજેક્ટ જે નોન એનપીએ...

વડોદરા, સિમેન્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતેની તેની સ્ટીમ ટર્બાઈન ફેકટરીમાં માટે મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન સ્થપાયાની ઘોષણા ફેક્ટરીમાં 1000મા સ્ટીમ ટર્બાઈનનાં રોલઆઉટ...

રિયલમી એક્સટી સ્માર્ટફોન પર સૌથી વધુ રિઝોલ્યુશન સેન્સર બની રહેશે. ક્વાલકોમ સ્નેપડ્રેગનમાં 712 દ્વારા સંચાલિત, પાવર પર પહોંચાડવા માટે એન્જિનિયર...

ભારતની અગ્રણી ટાઈલ્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ (એજીઆઈએલ)ને ફોર્ચ્યુન ઈન્ડિયા દ્વારા તેની વર્ષ 2019ની 'ધ નેક્સ્ટ ફોર્ચ્યુન...

"સૌરાષ્ટ્રની સુકાતી ખેતી માટે સૌની યોજના આશીર્વાદ રૂપ બની" બોટાદના ઉગામેડી ખાતે નવનિર્મિત ધર્મનંદન સરોવરનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.