Western Times News

Gujarati News

Search Results for: સંસદ સત્ર

નવીદિલ્હી, સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો આજથી શરૂ થયો હતો.લોકસભામાં આજે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેંકોને લુંટનારા...

નવીદિલ્હી: અમદાવાદ અતિથીના આગમનનો અભૂતપૂર્વ અવસરનું સાક્ષી બનશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહપરિવાર ભારતની મૂલાકાત લેવાના છે. પરંતુ અત્યાર સુધીમાં...

અધિર રંજન, ગુલામનબી અને ડાબેરી સહિતના નેતાઓ પર સીએએ, આર્થિક, ૩૭૦ના મુદ્દાને લઇ પ્રહારો નવીદિલ્હી,  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર...

નવીદિલ્હી: દિલ્હીની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી મુદ્દે વિપક્ષનો હોબાળો સતત ચાલી રહ્યો છે....

નવી દિલ્હી,  મોદી સરકારના બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, સૌથી મહત્વપૂર્ણ મુદ્દો...

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકતા સુધારણા કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે ‘આ કાયદાને અમલમાં મુકીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઈચ્છાનું...

પઠાનકોટ, લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગુરદાસપુર બેઠક પરથી મોટી જીત મેળવીને સંસદ પહોંચેલા સન્ની દેઓલ ‘ગુમ’ થયા હોવાનું સામે...

ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામીએ ઇન્ડસ યુનિવર્સિટીમાં વિશેષ વ્યાખ્યાન આપ્યું અમદાવાદ,  ખ્યાતનામ સંસદસભ્ય, અર્થશાસ્ત્રી, લેખક અને વિચારક ડૉ. સુબ્રમણ્યનિયન સ્વામીએ આજે ઇન્ડસ...

નવી દિલ્હી, દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે યોજાયેલી એક જંગી રેલીમાં પીએમ નરેન્દ્ર મોદીએ નાગરિકતા બિલનો વિરોધ કરી રહેલા વિપક્ષો પર જોરદાર...

નવી દિલ્હી: નાથુરામ ગોડસે દેશભક્ત હોવાના નિવેદનને લઇને પ્રજ્ઞા ઠાકુર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પ્રજ્ઞા ઠાકુરને લઇને ભારતીય જનતા પાર્ટી...

નવીદિલ્હી, સંસદને શિયાળુ સત્રમાં આજે સોમવારે મહારાષ્ટ્રમાં સરકારની રચના મુદ્દે કોંગ્રેસને ભારે હોબાળો કર્યો હતો. આ ઉપરાંત સંસદ પરિસરમાં દેખાવો...

મહારાષ્ટ્રમાં રાજકીય કોકડું ગૂંચવાતાં આજની બેઠક મહત્ત્વપૂર્ણ  સાબિત થાય તેવી શક્યતાં નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સ્પષ્ટ બહુમતી...

મુંબઈ,  મહારાષ્ટ્રમાં વૈકલ્પિક સરકારની રચના કરવા એનસીપી કોર કમિટિની બેઠકે તૈયારી દર્શાવ્યા બાદ શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે દ્વારા અયોધ્યાની તેમની...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યસભામાં ઐતિહાસિક ૨૫૦માં સત્રને સંબોધન કર્યું હતું જે દરમિયાન મોદીએ સંસદના ઉચ્ચ ગૃહને ભારતના બંધારણીય...

નવીદિલ્હી : દેશના પૂર્વ વડાપ્રધાન અને ટોચના અર્થ શાસ્ત્રી મનમોહનસિંહે આજે દેશની અર્થવ્યવસ્થાને લઇને ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે,...

15-08-2019,ઇસ્લામાબાદ, પાકિસ્તાને અજાણતાં પહેલી વાર કબૂલાત કરી છે કે ભારતે બાલાકોટમાં ઉગ્ર હવાઈ હુમલો કર્યો હતો.  વડા પ્રધાન ઇમરાન ખાને...

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 0 37૦ અને-35-એ નાબૂદ કર્યા પછી, પાકિસ્તાન સતત ભારતમાં અશાંતિ ઉભી કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. પાકિસ્તાનના કબજા...

ભારતની વર્તમાન ગતિવિધિ મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવાશે નવી દિલ્હી,  જમ્મુ કાશ્મીર ઉપર સરકારના ઐતિહાસિક નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ...

17મી લોકસભા પૂર્વે પ્રધાનમંત્રીનાં મીડિયા નિવેદનનો મૂળપાઠ  નવી દિલ્હી,  નમસ્કાર સાથીઓ! ચૂંટણી પછી નવી લોકસભાની રચના બાદ આજે પ્રથમ સત્રનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.