Western Times News

Gujarati News

Search Results for: સીબીઆઈ

હાથરસ: હાથરસ કેસમાં પીડિત પરિવારના લોકો અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચની સમક્ષ રજૂ થઈને સોમવાર મોડી રાત્રે ઘરે પરત ફર્યા છે....

મુઝફ્ફરપુર: ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે મુઝફ્ફરની કોર્ટે ફિલ્મ પ્રોડ્યુસર કરન જોહર સહિત ૭ ફિલ્મી હસ્તીઓને નોટિસ બજાવી છે....

લખનૌ: હાથરસ કાંડની તપાસ સીબીઆઈ કરશે કે નહીં, તેને લઈને શંકાઓ થઈ રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવને...

શિમલા: મણિપુર અને નાગાલેન્ડના પૂર્વ રાજ્યપાલ અને સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર અશ્વિની કુમારનું નિધન થયું છે. ૭૦ વર્ષના અશ્વિની કુમાર શિમલા...

લખનઉઃ હાથરસ કાંડના બહાને ઉત્તર પ્રદેશને તોફાનો (Riots)માં ધકેલવાના કાવતરામાં તપાસ એજન્સીઓને મોટો પુરાવો હાથ લાગ્યો છે. તપાસ એજન્સીઓને મળેલા...

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસમાં કથિત રીતે ગેંગરેપ પીડિતાના રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ...

નવી દિલ્હી/હાથરસ: ઉત્તર પ્રદેશ સ્થિત હાથરસમાં બળાત્કાર પીડિતાના પરિવારે શનિવારે ખાસ તપાસ ટીમ પર આરોપીઓ સાથે મળેલા હોવાનો આરોપ લગાવ્યો...

નવી દિલ્હી, હૈદ્રાબાદના સાંસદ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી બાબરી મસ્જિદ ધ્વંસના કેસમાં આજે કોર્ટે આપેલા ચુકાદા બાદભડકી ઉઠ્યા છે....

લખનૌ, અયોધ્યામાં તા.૬ઠ્ઠી ડીસેમ્બર ૧૯૯રના રોજ બાબરી ધ્વસ્તની ઘટનામાં ર૮ વર્ષના લાંબા કાનૂની જંગ બાદ આજે લખનૌમાં બનાવવામાં આવેલી ખાસ...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળ્યા હતા. મુંબઈ પોલીસ, બિહાર પોલીસ બાદ હવે સીબીઆઈ આ કેસની...

૨૦૦૮માં મુંબઈમાં થયેલા આંતકી હુમલા બાદ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની રચના કરવામાં આવી હતી મુંબઈ, બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનો મોત...

મીટુ, ડ્રગ્સ સહિતના મુદ્દે ચાલી રહેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થશે : ડ્રગ્સ પાર્ટીઓના અનેક વીડિયો વાયરલ થવા છતાં મુંબઈ...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈની તપાસ નિર્ણાયક તબક્કે પહોંચી છે. તો બીજી તરફ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સઘન તપાસ...

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે શરૂઆતથી તેના ફેન્સ અને કેટલાક લોકો આત્મહત્યા નહીં હત્યા હોવાનું કહી રહ્યા છે. ભારે...

મુંબઈ: લોકપ્રિય ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીને તાજેતરમાં જયા બચ્ચનને સપોર્ટ આપવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. કામ્યા પહેલા દિવસથી સુશાંત...

લખનૌ, બાબરી વિધ્વંસ મામલે લખનૌમાં CBIની સ્પેશ્યલ કોર્ટે આગામી 30મી સપ્ટેમ્બરે નિર્ણય સંભળાવશે. કોર્ટે આ મામલે તમામ 32 મુખ્ય આરોપીઓને...

નારણપુરાની વુડસ્ટાર ઈન્ડીયાએ લોન લઈ છેતરપીડી આચરી- લોન એકાઉન્ટ એનપીએ કર્યાના છ વર્ષે બેકે સીબીઆઈમાં ફરીયાદ કરી (એજન્સી) અમદાવાદ, નારણપુરાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.