Western Times News

Gujarati News

Search Results for: સ્ટેચ્યુ ઓફ યુનિટી

આઇએએસને ગરીબોનું જીવન ખબર નથી- તંત્રની દબાણ હટાવવા કામગીરી સામે કેવડિયામાં સજ્જડ બંધ પળાયો અમદાવાદ, કેવડિયામાં સ્થાનિક તંત્ર દ્વારા સ્થાનિક...

ટર્બોનેટ 4G ઇન્ટિગ્રેટેડ નેટવર્કની મજબૂતાઇ પર ઊભુ કરવામાં આવ્યું છે – જે 4G કવરેજમાં વધારો કરે છે, વધુ ક્ષમતા, ટર્બો સ્પીડ અને નીચી પ્રતિભાવ...

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસ સહિત અન્ય સરકારી પ્રોજેક્ટસમાં અસરગ્રસ્ત ૬ ગામના રોજગારવાંચ્છુ ઉમેદવારો સહિત જિલ્લાના સ્થાનિક...

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી જણાવે છે કે ગુજરાત પ્રવાસીઓ માટે પસંદગીનુ સ્થળ બન્યું છે. તેમણે એસોસિએશન ઓફ ડોમેસ્ટીક...

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલે ધ્‍વજવંદન કરાવ્‍યું અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે ૭૩માં...

(એેજન્સી) નવીદિલ્હી, ગુજરાતના આકર્ષણોની યાદીમાં વધુ એક નામ ઉમેરાનાર છે. ગુજરાતમાં દેશના સૌથી મોટા કેકટસ ગાર્ડન(થોર)નું નિર્માણ થઈ રહ્યુ છે....

ખેડૂતોને સિંચાઇ માટે જરૂરિયાત મુજબ પાણી આપવાનું નક્કર આયોજન ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા રૂા. ૨૭૪૪.૨૬...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓના આકર્ષણ માટે મૂલ્યવર્ધન મશરૂમની વિવિધ બનાવટો થકી સ્થાનિકકક્ષાએ રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવા જિલ્લા...

માત્ર ભારત નહી પરંતુ વિદેશમાંથી વિશેષ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવાયા છે ઃ તમામ પ્રવાસીઓ માટે આકર્ષણ અમદાવાદ, નર્મદા જિલ્લાના કેવડિયાની...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરના ચાર રસ્તા પરથી પસાર થતા અંકલેશ્વર - રાજપીપલા ના...

(પ્રતિનિધિ) ભરૂચ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા બધા માર્ગોમાં મહત્વનો ગણાતો અંકલેશ્વર રાજપીપલા નો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનતા જનતા ને...

કોન્ટ્રાક્ટર સેના દળ વિના રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી, વિકાસશીલ દેશોની હરોળમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે : અરવિંદ પટેલ...

એકતા-અખંડિતતાના – જોડવાના પ્રતિક સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સમીપે સંતશકિત સાથે સાંધ્ય યોગ સાધનામાં સહભાગી થતા...

રાંચી ખાતે યોગના કાર્યક્રમ પૂર્વે મોદીએ કરેલું સંબોધન : ગુજરાતના મુખ્યમંત્રી, મેયર સહિત હજારોની સંખ્યામાં લોકોએ યોગદિનની ઉજવણી કરી રાંચી...

અંબાજી – સોમનાથ  - દ્વારિકા – લોથલ – રાણકી વાવ સહિત ૧પ૦ જેટલા ઐતિહાસિક – સાંસ્કૃતિક – ધાર્મિક – પ્રવાસન...

રૈયોલીના ફોસીલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમને વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને ૧૦કરોડ રૂપિયાની વધારાની રકમ સરકાર ફાળવશે ગુજરાતના પ્રવાસન...

આ પહેલના ભાગરૂપે આસામના 18 વિદ્યાર્થીઓ અને ઑફ કૅમ્પસ યુવાનો ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગુજરાતમાંથી 53 વિદ્યાર્થીઓ અને ઑફ...

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ અને ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.