Western Times News

Gujarati News

તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ ભવિષ્યમાં બ્રેથ એનલાઈઝ કરવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ બસના ડ્રાઇવરો બેફામ...

(એજન્સી)વોશિંગ્ટન, વ્હાઇટ હાઉસે ગ્રીન કાર્ડ ક્વોટા સમાપ્ત કરવાના બિલ પર સંસદમાં સમર્થન આપ્યું છે. જાે અમેરિકા આ દેશનો ક્વોટા હટાવે...

વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝિટ પોલ્સના આંકડાને પાછળ છોડીને ભાજપે રાજ્યમાં ભવ્ય વિજય હાંસલ કર્યો અમદાવાદ, ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીએ સૌ કોઈને...

૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૫૦ બેઠકો મળી હતી, જ્યારે ૨૦૦૭માં તેને ૫૯ બેઠકો મળી હતી અમદાવાદ,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો...

ઓટાવા, કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (એન.ડી.પી.)ના નેતા પંજાબમાં જન્મેલા જગરૂપ બ્રારને, બ્રિટિશ કોલંબિયાની વિધાનસભામાં મંત્રી પદે લેવામાં આવ્યાં છે. બ્રિટિશ...

મોસ્કો, રશિયન સેનાએ પૂર્વી યુક્રેનના શહેરો પર હુમલા વધારી દીધા છે. આ વિસ્તારોમાં ટેન્ક અને તોપોથી ગોળીબાર કરવામાં આવ્યો અને...

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સગવડ અને માગને ધ્યાનમાં રાખીને ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ભાડા પર સાપ્તાહિક શીતકાલિન સ્પેશિયલ...

ચંડીગઢ, ડ્યૂટી દરમિયાન શહીદી પ્રાપ્ત કરનાર પંજાબ પોલીસના કોન્સ્ટેબલ મનદીપ સિંહના મોત પર દુખ વ્યક્ત કરતાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનેદુખ...

ભારત સરકારે વર્ષ 2024 સુધીમાં કોલસાનું ઉત્પાદન 1 બિલિયન ટનના સ્તર સુધી પહોંચાડવા માટે ઉત્પાદનને વેગ આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું...

મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે અત્યાધુનિક સ્ટેશન ભવનને સોમનાથ મંદિરના વાસ્તુશિલ્પ ડિઝાઇનની માફક જ પુનર્નિર્મિત કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત, પશ્ચિમ રેલવેના છ...

·            તાજેતરમાં પ્રારંભ કરાયેલું એડટેક-ફોકસ્ડ એક્સેલરેટર ઓછી આવક ધરાવતા સમુદાયોના બાળકોને ઘરે બેસીને શિક્ષણની સુવિધા સુલભ બનાવવામાં અને પાયાના શિક્ષણમાં સુધારો...

મુંબઈ, સલમાન ખાનનાં મમ્મી સલમા ખાનનો થોડા સમય પહેલા જ ૮૦મો જન્મદિવસ હતો. સલમાના ૮૦મા જન્મદિવસની પાર્ટીમાં જાણીતી સિંગર હર્ષદીપ...

મુંબઈ, તારીખ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ના દિવસે જન્મેલા એક્ટર ધર્મેન્દ્ર આજે ૮૭ વર્ષના થયા છે. ત્યારે ધર્મેન્દ્રના પત્ની હેમા માલિનીએ તેઓને...

અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમી જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીઓએ રાજીનામું આપ્યું હતું, 12મી ડિસેમ્બરે સંભવતઃ શપથવિધિ યોજાશે...

જાેધપુર, જાેધપુરમાં માતા કા થાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગેસ સિલેન્ડરના આઘાત હવે શાંત થયો નથી ત્યાં વધું એક ગેસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.