Western Times News

Gujarati News

મુંબઈ, મલાઈકા અરોરા બોલિવુડ ઈન્ડસ્ટ્રીની તેવી એક્ટ્રેસિસમાંથી એક છે જે હંમેશા તેની પર્સનલ લાઈફ માટે ચર્ચમાં રહે છે. પહેલા અરબાઝ...

નવી દિલ્હી, ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં ૨૮ અને ૨૯ નવેમ્બરે યોજાયેલી જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં બિહારની રાજધાની પટનાની પુત્રી કૃતિ રાજ સિંહે દેશનું...

નવી દિલ્હી, ગાઝિયાબાદના નંદ ગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર નરાધમ શિક્ષકે બળાત્કાર કર્યો હતો....

એએમએ વિવિધ પ્રવૃત્તિઓ કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને વ્યવહારમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. લોટસ ફાઉન્ડેશનના ખૂબ જ...

મતદારો અને મતદાર જાગૃતિ અભિયાનમાં યોગદાન આપનાર સર્વે પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી. એસ. ગઢવી...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ પબ્લીક એડમિનીસ્ટ્રેશન (MPA) ના તેજસ્વી વિદ્યાર્થી કે જેમનું નામ ‘સત્યેનકુમાર વિજયકુમાર પાઠક’ છે...

બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા ગઈ હતી. જ્હાન્વી કપૂર અવારનવાર...

બ્રાંડેડ નામની કરોડો રૂપિયાની નકલી દવાઓ જપ્ત, દેશભરમાં એલર્ટ જાહેર (એજન્સી) નવીદિલ્હી, દેશમાં નકલી દવાઓના કૌભાંડનો ભંડાફોડ થયો છે. ખ્યાતનામ...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીનો ધમધમાટ પૂર્ણ થયો છે. હવે, તમામ પાર્ટીઓ સતા હાંસલ કરવાના દાવા કરી રહી...

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યા બાદ મોટા ભાઈ સોમાભાઇના ઘેર મહેમાનગતિ માણી હતી. PM...

હાર્દિક પટેલ, મધુ શ્રીવાસ્તવ જેવા ઉમેદવારોને ચૂંટણીમાં મતદારો કેવો પ્રતિસાદ આપે છે તે જાણવા મળશે ગાંધીનગર,  ગુજરાતમાં આજે ૯૩ બેઠકો...

વેકેન્સીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે (એજન્સી)નવી દિલ્હી, દેશની વિવિધ કેન્દ્રીય...

ઈતિહાસમાં પ્રથમવાર સ્પીકર-ડેપ્યુટી સ્પીકરની ગેરહાજરીમાં મહિલા ધારાસભ્યો ગૃહમાં કાર્યવાહીની અધ્યક્ષતા કરશે (એજન્સી)નવી દિલ્હી, મહિલા ધારાસભ્યોની ત્રણ સભ્યોની સમિતિમાં ભાકપા ના...

(એજન્સી)અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ૯૩ બેઠકો પર સવારના ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. બીજા તબક્કાના...

દર વર્ષે 6 ડિસેમ્બરે દેશનો સર્વોચ્ચ નાગરી પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવેલા ડો. બી. આર. આંબેડકરની પુણ્યથિતિ પર મહાપરિનિર્વાણ દિવસ મનાવવામાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.