Western Times News

Gujarati News

Search Results for: આતંકવાદી

ઓટાવા, કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. નવી ટ્રાવેલ એડવાઈઝરીમાં તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લોકોને...

કોલંબો, ભારત વિરુદ્ધ પુરાવા વગર આરોપ લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડો હવે ચારેકોરથી ઘેરાતા જાેવા મળી રહ્યા છે. આ સમગ્ર...

ઓટાવા, કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઓછો થઈ રહ્યો નથી. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ડઝનબંધ...

(એજન્સી)જમ્મુ, જમ્મુ-કાશ્મીરનો કુલગામ જિલ્લો આંતકી હલચલને લઇ અવારનવાર ચર્ચામાં હોય છે. એવામાં ગઈકાલે સુરક્ષા દળોએ કુલગામ જિલ્લામાં બે આતંકવાદી મોડ્યુલનો...

દિલ્હીમાં ૫-૬ ઓક્ટોબરે દેશની તમામ સુરક્ષા એજન્સીની બેઠક (એજન્સી)નવી દિલ્હી, ખાલિસ્તાનની આંતકવાદી નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો...

ભારત સાથેના સંબંધ અમારા માટે મહત્વપૂર્ણ છેઃ કેનેડાના રક્ષામંત્રી (એજન્સી)નવી દિલ્હી, ભારત સાથેના સંબંધોને 'મહત્વપૂર્ણ' ગણાવતા કેનેડાના રક્ષામંત્રી બિલ બ્લેયરે...

(એજન્સી)નવી દિલ્હી, સરકાર ખાલિસ્તાની આતંકવાદીઓ સામે વધુ એક મોટી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. સૂત્રોએ માહિતી આપી છે કે સરકાર...

સોમાલિયામાં બોમ્બ બ્લાસ્ટ- હુમલામાં ૧૮ના મોત: ૪૦ ઘાયલ-સોમાલિયામાં પ્રચંડ વિસ્ફોટમાં અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી. કાટમાળ નીચે હજુ પણ...

નવી દિલ્હી, ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારો ગભરાટમાં હતા. હવે મોદી સરકારે...

નવી દિલ્હી, કેનેડાની સરકારે ભારતની ટ્રાવેલ એડવાઈઝરીને ફગાવી દીધી હતી. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે વધતી જતી ભારત...

ઓટ્ટાવા, કેનેડામાં મોગા જિલ્લાના દવિન્દર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકની બુધવારે (૨૦ સપ્ટેમ્બર) રાત્રે હત્યા કરવામાં આવી હતી....

નવી દિલ્હી, કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. તેમણે મંગળવારે...

ભારતીય રાજદ્વારીને કેનેડાએ હટાવ્યા -જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. નવી દિલ્હી, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન...

નવી દિલ્હી, ભારત અને કેનેડાના સંબંધોમાં દિવસેને દિવસે ખટાશ આવતી જાય છે. આ દરમ્યાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આતંકવાદી સંગઠન...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદીઓને ચેતવણી આપતા કહ્યું કે જવાનોની શહાદતનો બદલો લેવામાં આવશે.આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે. મનોજ સિંહા...

શહીદ કર્નલ મનપ્રિતને અંતિમ વિદાય -અનંતનાગમાં એન્કાઉન્ટરમાં કર્નલ શહીદ થયા હતા (એજન્સી)મોહાલી, જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા...

રાજૌરી અને અનંતનાગમાં એન્કાઉન્ટર -બે આતંકી ઠાર શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદીઓના સફાયા માટે ભારતીય લશ્કર દ્વારા ઓપરેશન ઓલ આઉટ શરૂ...

આર્મીના નિવૃત કર્નલ નેક્ટર સંજેનબમનને મણિપુર પોલીસમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા (એજન્સી)ઈમ્ફાલ, ઇશાનના રાજ્ય મણિપુરમાં હિંસા અટકવાનું નામ...

પુલવામા આતંકી હુમલાને લીધે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવી પડી (એજન્સી)નવી દિલ્હી, ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને કારણે કેન્દ્ર સરકારને...

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં નવી તસવીરો જાેવા મળી સોપોરમાં આતંકી જાવેદ મટ્ટુના ભાઈએ પણ તિરંગો ફરકાવ્યો હતો, જ્યારે કિશ્તવાડમાં મુદસિર...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરીઃ શહીદ વીરનો પાર્થિવ દેહ ઘરે પહોંચતા જ ભારત માતા કી જય અને વંદે માતરમના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.