Western Times News

Gujarati News

Search Results for: ગીર સોમનાથ

દક્ષિણ તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ, આ દરમિયાન ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ, બુધવારથી ત્રણ દિવસ ગુજરાતમાં...

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જાેવા મળી શકે છે રાજકોટ,રાજ્યમાં હાલ છેલ્લા...

ગાંધીનગર,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રૂ. ૨૨ કરોડના કુલ ખર્ચે નવા નિર્માણ પામનારા ૮ ચેરિટી ભવનોના ઈ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા. આ...

ગીર સોમનાથના-વેરાવળ-બોટાદ-અરવલ્લીના મોડાસા-સુરેન્દ્રનગર-ભૂજ-લુણાવાડા- હિંમતનગર અને મોરબીમાં નિર્માણ થશે -  વડાપ્રધાનશ્રીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને રાજ્યના ચેરિટી કમિશનરેટ તંત્રએ ચાર કરોડ...

રાજકોટ, આજે સવારે ફરી એકવાર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ વખતે સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા...

અમદાવાદ, કાળઝાળ ગરમી પડતાની સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણીનો પોકાર શરૂ થઈ જાય છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના...

ગોંડલ, ગોંડલ-જેતપુર નેશનલ હાઈવે પર ગોમટા ચોકડી પાસે આવેલી Hi-bond Cementની ફેક્ટરીમાં આજે વહેલી સવારે એક કરૂણાંતિકા સર્જાઇ હતી. જેમાં...

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૪૮ કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્‌ છે. જાેકે, ત્યારબાદના ૩ દિવસમાં...

અમદાવાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છવાયું...

પ્રેમસુખ ડેલુને જામનગરના SP બનાવાયા ગાંધીનગર, ગુજરાતનાં પોલીસ બેડામાં ચૂંટણી પહેલા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક ઝાટકે ૭૭...

અનેક શહેરમાં ગરમીમાં ત્રણ ડિગ્રીનો વધારો: પારો ૪૩ ડિગ્રીએ પહોંચી શકે (એજન્સી) અમદાવાદ, અમદાવાદમાં આખો દીવ્સ પડેલી કાળઝાળ ગરમીથી લોકો...

અમદાવાદ, સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ...

સુરતની રૂા.૧૮ લાખની લૂંટમાં બે પકડાયા સુરત, અહીંના ખડોદરા કેનાલ રોડ પર ધોળા દિવસે બાઈકસવારને નીચે પછાડી દઈને રૂા.૧૮ લાખની...

રાજકોટ, સૌરાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયરા એનર્જીએ સપ્લાય બંધ કરતા...

ધી ઓરીએન્ટલ ઈન્શ્યોરન્સ કંપની લી. અને બજાજ એલાયન્સે હજુ સુધી ચુકવણી કરી નથી. સરકારની ‘મા યોજના’ બદનામ થતાં ઓરિએન્ટલ વીમા...

અમદાવાદ, રાજ્યનાં ૨૫ મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. રાજ્યનાં ડેપ્યુટી સેક્રેટરી અમિત ઉપાધ્યાય દ્વારા મામલતદારોની આ બદલીના હુકમો કરવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.