Western Times News

Gujarati News

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં 'નલ સે જલ' યોજના અંતર્ગત કરાયેલ કામગીરીની માહિતી આપતાં જણાવ્યું હતું...

પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ અને પ્રાકૃતિક ખેતપેદાશોનું માર્કેટિંગ, બન્ને ટોચઅગ્રતા : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી પ્રાકૃતિક ખેતી...

રાજ્યનો કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સુવે એ જ સરકારનો નિર્ધાર-પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ સાત તબક્કામાં વિના...

વિધાનસભા ગૃહમાં કર્મચારી/અધિકારીના પેન્શનના પડતર કેસો સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, નિયામકશ્રી, પેન્શન અને...

ઘરવપરાશ માટે વીજ જોડાણો વિનામૂલ્યે તેમજ ખેતીવાડી માટે  વીજ જોડાણ રાહત દરે અપાય છે. : ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ રાજ્યના...

અમદાવાદ, BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી સમારોહનું વ્યકિતગત રીતે ઉદઘાટન કરવા બદલ પરમપૂજય મહંત...

ઈન્દોર, બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ખરાબ પ્રદર્શન માટે પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર ટીમ ઈન્ડિયાની નિંદા કરી...

વિશ્વ સ્થૂળતા દિવસ:આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ હશે : શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ખાદ્ય પુરવઠાને નિયંત્રિત કરવા માટેની નબળી નીતિઓ...

બનાસકાંઠા, દિયોદર સેશનકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. લાખણીના ખેરોલામાં ઘોડિયામાં સુતેલી બાળકીને અડપલાં કરનાર ૫૫ વર્ષના ખેતર માલિકને કોર્ટે...

અમદાવાદ, હોળી-ધૂળેટીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભરૂચ શહેરના બજારોમાં ધાણી, દાળિયા, ખજુર, પતાસાના હારડાનું વેચાણ...

અમદાવાદ, અરવલ્લીના વાતાવરણમાં પલટો આવ્યો છે, જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. માવઠું થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થવાની ચિંતા પણ...

૧૦૮ એમ્બ્યુલન્સના 'લાઇફ સેવિંગ મીશન' મા વધુ એક પીછું ઉમેરાયું: રાજ્યના નાગરિકોને ૧૦૮ સિટિઝન મોબાઇલ એપ્લીકેશનનો મહત્તમ  ઉપયોગ કરવા અનુરોધ...

જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા સદગત સન્માન યોજના અંતર્ગત ૩૨ લાભાર્થીઓને કુલ રૂપિયા ૬૪ લાખની સહાય વિતરણ મરણોત્તર સહાયની યોજનાઓ જિલ્લાના...

વૈદિક હોળી કિટનું સ્ટાર્ટઅપ એટલે સંસ્કૃતિ, પર્યાવરણ અને રોજગારીનો ત્રિવેણી સંગમ 23 વર્ષીય પ્રિન્સ પટેલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એગ્રીપ્રિન્યોરશીપમાં M.scના...

ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે, ઝુંપડા વીજળીકરણ યોજના હેઠળ બધી જ જ્ઞાતિને ઘર વપરાશ માટે નિ:શુલ્ક વીજ જોડાણ આપવામાં...

ખેડૂત દીઠ વાવેતર વિસ્તાર મુજબ દિવસના ૧૨૫ મણ સુધીની ટેકાના ભાવે ખરીદી કરાશે-ટેકાના ભાવે ખરીદી માટે કરેલા આયોજનની સમીક્ષા કરવા કૃષિ...

અમદાવાદ નિકોલ વિસ્તાર ની ચોરી થયેલ સ્લીપર કોચ લક્ઝરી સાથે આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન પોલીસ (પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ...

નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.