Western Times News

Gujarati News

સ્કૂલ સંચાલકોની માગણી એવી પણ છે કે ખાનગી સ્કૂલો માટે સરકાર નિર્ધારિત કરેલી ફીની રકમ વધારે. શાળા સંચાલક મંડળની રાજ્ય...

ગૂડબાયનું ટ્રેલર આવી ગયું ગૂડબાય ફિલ્મથી રશ્મિકા મંદાના બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે, મહાનાયક અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે મુંબઈ,એક્ટર...

હિન્દુ સંગઠનોએ કર્યો વિરોધ મહાકાળના દર્શન કર્યા વિના જ પાછા ફર્યા રણબીર-આલિયા બ્રહ્માસ્ત્રની રીલિઝને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આલિયા,...

થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે -ઓક્સિજન પાર્ક-અર્બન...

વી ‘રક્ષા સૂત્ર’ અંબાજી મેળા 2022માં બાળકોને સુરક્ષિત રાખશે વીના ગ્રાહકો 5થી 10 સપ્ટેમ્બર, 2022 વચ્ચે વી એપ અને વી...

ગ્રાહકોના વિશ્વાસ અને સ્વરાજ બ્રાન્ડમાં હિતધારકોની કટિબદ્ધતા પર ભાર મૂક્યો  મોહાલી, ભારતીય ટ્રેક્ટર ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ પૈકીની એક અને મહિન્દ્રા...

પાલતુ ડોગ ફ્લાઇટમાં સેલેબ બન્યો નવી દિલ્હી,ઘણીવાર જાેવા મળે છે કે બદલાતા હવામાનને કારણે અથવા ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ટેક ઓફ...

જમીનમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડતી ભરૂચ પોલીસ. (વિરલ રાણા) ભરૂચ,ભરૂચમાં બુટલેગરો પણ દેશી - વિદેશી દારૂના વેચાણ...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગોપાલક માલધારી સેના દ્વારા ખેડા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માલધારીઓની પડતી મુશ્કેલીઓ દૂર કરવા માંગણી કરી...

પાર્ટીમાં શેનો ગ્લાસ લઈને આવ્યો સલમાન ખાન? બોલિવુડનો દબંગ ખાન સલમાન ખાન હાલમાં જ એક પાર્ટીમાં એવા અંદાજમાં આવ્યો કે...

ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા થયેલી તૈયારીઓની સમીક્ષા કરી (માહિતી બ્યુરો, પાલનપુર) રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમારે અંબાજી...

૩૪ ડિગ્રી ગરમીથી પદયાત્રીઓ પરેશાન, આસ્થાના દ્રશ્યો દેખાયા બાયડ, અંબાજી જતા પદયાત્રીઓથી માર્ગે ઉભરાઈ રહયા છે. જગવીખ્યાત અંબાજીના ભાદરવી પુનમના...

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ)  ખેડા જિલ્લા આરોગ્ય વિભાગના ૫૦૦ થી વધુ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓના મુદ્દે છેલ્લા ૩૦ દિવસથી અચોક્કસ...

ગાંધીનગર,  વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો હાથ છોડનારા વિશ્વનાથ વાઘેલા અને વિનયસિંહ તોમર આજે ભાજપમાં જાેડાયા છે.ત્યારે આજે ગોરધન ઝડફિયાના...

રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક સન્માન ૨૦૨૨ પંચમહાલ જિલ્લાના ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલયમાં ફરજ બજાવતા હિરેનકુમાર ગોહેલને દિવ્યાંગ બાળકોના ખાસ શિક્ષક...

(એજન્સી)નવીદિલ્હી, કર્મચારીની નિવૃત્તિનો પગલે કરૂણા કે દયાભાવને આધારે કર્મચારીના વારસદારની નોકરીમાં નિમણુંક કરી શકાય નહીં એવી ટીપ્પણી સુપ્રીમ કોર્ટે કરી...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં સમસ્ત મારવાડી સમાજના લોકો દ્વારા બાબા રામદેવપીર ના નોરતા ની ભાદરવા સુદ એકમના દિવસે ઉપવાસની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.