Western Times News

Gujarati News

મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર પર જે સંકટ ઘેરાયું છે તેના માટે શિવસેના સાંસદ સંજય રાઉત કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગને જવાબદાર...

પીલીભીત, ઉત્તર પ્રદેશના પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી ખોલા જઈ રહેલી પિકઅપ વૃક્ષ સાથે અથડાઈ...

મુંબઈ, ભાજપ નેતા તજિંદર પાલ સિંહ બગ્ગાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ઓનલાઈન ફરિયાદ નોંધાવી...

બેંગલુરૂ, સામૂહિક દુષ્કર્મ તથા બ્લેકમેલને લગતા એક ૭ વર્ષ જૂના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે સીઆઈએસએફના ૮ કોન્સ્ટેબલ્સને સેવામાંથી બરતરફ કરવાના આદેશને...

નવી દિલ્હી, જેલમાં બંધ દિલ્હીની આપ સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન અને મહારાષ્ટ્રના નવાબ મલિકને બરતરફ કરવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં...

જાેનપુર, જાેનુપુરમાં મહારાજગંજ કેવટલી ગામમાં ગુરૂવારે સવારે ઘરેલું ગેસ સિલિન્ડરના ગળતરના કારણે મોટી દુર્ઘટના બની છે. દૂધ ગરમ કરતી વખતે...

મુંબઈ, મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં આજે વધુ એક નવો વળાંક આવ્યો છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું...

મુંબઈ, શિવસેનાના નેતા એકનાથ શિંદેએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે હાલ ગુવાહાટી ખાતે...

અયોધ્યા, રામ નગરી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સંકુલ ની સુરક્ષા હવે અભેદ્ય બનવા જઈ રહી છે, જેના કારણે રામ જન્મભૂમિ...

નવી દિલ્હી, ભારતમાં કોરોના રોગચાળાએ ફરી એકવાર જાેર પકડ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪...

શ્રીનગર, બિલાલ અહેમદ દ્વારા સોલર કારનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. ગણિતના શિક્ષક એવા જમ્મુ તથા કાશ્મીરના પાટનગર શ્રીનગરના બિલાલ અહેમદે...

મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ના માધ્યમથી બળવાખોરો અને બીજેપીને આડેહાથ લીધા છે. ‘સામના’માં બીજેપી અને બળવાખોરોને...

અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડમાં શાળા પ્રવેશોત્વસના પ્રથમ દિવસે 8160 બાળકોનું નામાંકન થયુ કુલ 4285 કુમારો અને 4027 કન્યાઓએ પ્રવેશ...

અમદાવાદ, સામાન્ય રીતે લોકો કાયદાકીય ગુચવણો થી દુર ભાગતા હોય છે. કાયદાના પચડામાં કોણ પડેપ? આખી જીન્દ્‌ગી નીકલી જાય તો...

૫૦ સ્ટોલ્સની મુલાકાતે ૪૬૫૦ લોકો આવ્યા કુલ રૂ. ૪ લાખ ૮૨ હજાર ૫૦૦ની ખરીદી કરી  (ડાંગ માહિતી બ્યુરો) આહવા,ડાંગ જિલ્લામા...

ગોધરા,પંચમહાલ જિલ્લામાં લાલબાગ ટેકરી ગોધરા ખાતે વંદે ગુજરાત અંતર્ગત સરકારની 20 વર્ષની વિકાસયાત્રાની ઝાંખી તથા સખી મેળાનું આયોજન આરોગ્ય મંત્રી...

ગોધરા મામલતદાર કચેરી ખાતે કાર્યરત ATVT સેન્ટર ના વહીવટ માં સેંકડો અરજદારો ને ભૂખ્યા-તરસ્યા કલાકો સુધી લાઈનો માં તપવુ પડે...

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો....

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે - રથયાત્રાના સમગ્ર રૂટની સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી રથયાત્રા માટે કરેલું સુરક્ષા વ્યવસ્થાનું આયોજન દેશના...

સુરેન્દ્રનગર, રાજ્યમાં દરરોજ અકસ્મતાના અનેક બનાવો બનતા રહે છે. ગત મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં થયેલા અકસ્માતમાં એક યુવાને જીવ ગુમાવ્યો...

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર દુધની ડેરી પાછળ આવેલા મફતીયાપરામાં રહેતા એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રૂપિયા ૫૦ હજારની લેતીદેતી બાબતે ઝઘડો...

વડગામ, આજથી ત્રણ દિવસ માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો બનાસકાંઠાના વડગામ...

ગોધરા ખાતે વંદે ગુજરાત અને સખી મેળાનું કરવામાં આવ્યું આયોજન સરકારશ્રીની વિવિધ યોજનાઓ થકી મહિલાઓને મળ્યુ માન,ગ્રામ્ય વિકાસ થકી દેશના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.