Western Times News

Gujarati News

નવી દિલ્હી, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ હેઠળ પુણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલોજી ના વૈજ્ઞાનિકોએ દર્દીના નમૂનામાંથી મંકીપોક્સ વાયરસને...

 સમાજને અનોખી રીતે આરોગ્ય અને સુખાકારી આપવા માટે મરેંગો સિમ્સ હોસ્પિટલની તેમની પહેલના પ્રથમ તબક્કાના ભાગરૂપે એક જ દિવસમાં વૃક્ષો...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની   મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને...

ગોધરા,  ગુજરાત ને હચમચાવનારા વરવાળા પંથકના ગોઝારા લઠ્ઠાકાંડના પગલે એક્શનમાં આવી ગયેલ પંચમહાલ પોલીસ તંત્રની એલ.સી.બી શાખા અને સ્થાનિક પોલીસ...

આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉર્જા મંત્રાલય દ્વારા અમદાવાદ ખાતે ' ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@૨૦૪૭  વીજ મહોત્સવ'નું આયોજન  આઝાદીના અમૃત...

ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા (KYPLI)ની પહેલના ભાગરૂપે 6 ઓગસ્ટના રોજ સરદાર ભવન ખાતે યોજાશે સેમિનાર ખોડલધામ પોતાની યશકલગીમાં ઉમેરશે...

ધર્મજ ગામનાં તળપદા વાસમાં છાપો મારવામાં આવતા દેશી દારૂ ગાળતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી આણંદ,  રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ...

કનુભાઈ સુરાભાઈના પરિવારના ચાર બાળકોની અભ્યાસની જવાબદારી પોલીસે ઉપાડવાની જાહેરાત કરી  બોટાદ, બોટાદ જિલ્લામાં સર્જાયેલા કેમિકલ કાંડમાં અનેક ઘર બરબાદ...

છેડાસિંહને ૧૯૯૮માં ભાગેડુ જાહેર કરાયો હતો, ૫ જૂન ૨૦૨૨ના રોજ ઔરિયાના ભસૌન ગામમાંથી ઝડપાયો હતો કાનપુર,  એક સમયે આખી ચંબલ...

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મિનીસ્ટર ફોર એન્ટરપ્રાઇઝ-ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડ તથા મિનીસ્ટર ઓફ ટુરિઝમ એન્ડ સ્પોર્ટસ તેમજ મિનીસ્ટર ઓફ વેસ્ટર્ન સિડની...

ફિનટેક અને સ્પેસટેકના સમન્વયથી કામગીરી કરવા માટે કેન્દ્ર સરકારના સ્પેસ વિભાગ સાથે પણ MoU કરાશે -ઇન્ટરનેશનલ સસ્ટેનેબિલિટી પ્લેટફોર્મની શરૂઆત કરાશે...

સી.એમ. ડેશબોર્ડની રિયલ ટાઇમ મોનિટરીંગ ગતિવિધિ અને જનસંવાદ કેન્દ્રની  ફિડબેક સિસ્ટમથી પ્રભાવિત થતા શ્રી પરમેશ્વરન ઐયર  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...

પ્રવાસન ક્ષેત્રે બહુઆયામી વિકાસ કરી ગુજરાતને પ્રવાસીઓની પ્રથમ પસંદ બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં આગામી તા.૩૦ જુલાઈ, ૨૦૨૨ના રોજ...

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં “કોવિડ વેક્સીનેશન અમૃત મહોત્સવ” અભિયાન...

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વનવિસ્તાર વધે અને વૃક્ષો પત્યે નાગરિકોમાં લોક જાગૃતિ કેળવાય તે...

પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી એજણાવ્યું છે કે રાજ્યમાં પશુઓમાં લંમ્પી સ્કીન ડિસિઝ રોગના લક્ષણો જણાતા તે જ દિવસથી રાજ્ય...

પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા...

વર્ષ-૨૦૨૧માં દારૂ સહિત રૂ.૧૨૩ કરોડથી વધુ કિંમતનાં મુદ્દામાલ મળી ૧.૬૭ લાખથી વધારે કેસ કરી ૧.૬૭ લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા...

નવીદિલ્હી, ભારતમાં મંકીપોક્સ રોગનુ જાેખમ વધી રહ્યુ છે. રાજધાની દિલ્લીમાં વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહેવાલો મુજબ મંકીપૉક્સના...

શ્રીનગર, અમરનાથ ગુફાની આસપાસ ભારે વરસાદને કારણે પૂર આવી ગયું છે. ગુફાની આસપાસ પહાડોમાં ભારે વરસાદને કારણે આજે બપોરે જળાશયો...

લંડન, બ્રિટનના નવા પ્રધાનમંત્રી મળવાના છે. પીએમની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક પણ છે. સુનક હાલ પોતાની પોલિસી અને નીતિઓનો...

નવીદિલ્હી, દેશમાં કોરોના સંકટ વચ્ચે મંકીપોક્સની એન્ટ્રી પણ થઈ ગઈ છે. અત્યાર સુધી ભારતમાં મંકીપોક્સના ચાર કેસની પુષ્ટિ થઈ ચુકી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.