નવીદિલ્હી, દિલ્હીવાસીઓએ હવે વીજળી પર સબસિડી લેવા અથવા છોડવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલાથી...
વહીવટદાર દ્વારા પણ સોસાયટીમાં ચૂંટણી યોજી સોસાયટીનો વહીવટ સોસાયટીના ચૂંટાયેલા સભ્યોને સોંપવા માટે જે ઝડપી કામગીરી થવી જાેઈએ તે થતી...
શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ...
મુંબઇ,મુકેશ ખન્નાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેણે હિન્દુઓને એકજૂથ થવાની અપીલ કરતા કહ્યું કે, હિન્દુ ધર્મના લોકોએ...
આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૪૬ ઉપર પહોંચ્યો,ભારે વરસાદની આગાહી નવી દિલ્હી, દેશના કેટલાક ભાગમાં હજુપણ આગ ઓકતી ગરમી પડી...
રાંચી, રાંચીના સિલ્લીની માધ્યમિક શાળા બાંસારૂલીમાં ગુરૂવારે મધ્યાહ્ન ભોજનમાં મળતી દાળ ખાવાથી ૨૫ બાળકો બિમાર થઈ ગયા હતા. ખાવાનું ખાધા...
ગોવાહાટી,આસામના કરીમગંજ ભારત - બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે વાડની બહાર રહેતા ૧૫૦ જેટલા ભારતીય પરિવારોનું આસામમાં પુનર્વસન કરવામાં આવશે.રાજ્ય સરકારે...
નવીદિલ્હી,સેનામાં નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને લઈને દેશમાં આક્રોશનું વાતાવરણ છે. પ્રદર્શનકારીઓએ શુક્રવારે ઘણી જગ્યાએ હંગામો મચાવ્યો હતો. કેન્દ્ર સરકારની આ...
નવી દિલ્હી, દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે ઘરદીઠના બદલે વ્યક્તિદીઠ વાહનો વસાવવા લાગ્યા છે. આ...
નવી દિલ્હી, જેલમાં બંધ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલા ૧૦ ઠેકાણાઓ પર આજે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો....
અમદાવાદ એરપોર્ટ પર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોરર્ટ થી મોદી ગાંધીનગર રાજભવન જવા રવાના થયા હતા....
જયપુર, રાજસાથાનના ઝુંઝુનુ જિલ્લાની ઓળખ લશ્કરી પ્રભુત્વ ધરવાતા જિલ્લા તરીકે થાય છે. અહિંયાના ધનુરી અને નુઆ ગામોને સૈનિકોની ખાણ કહેવામાં...
રેલવે મંત્રાલય હાલ માત્ર શારીરિકરૂપે સક્ષમ ન હોય તેવા લોકો, દર્દીઓ, વિદ્યાર્થીઓને જ લાભ આપી રહ્યું છે નવી દિલ્હી, તાજેતરમાં...
કિશોરી સાથેના લગ્નના એક વર્ષ બાદ એફઆઈઆર ઈન્દોર, ઈન્દોરમાં ૧૪ વર્ષની બાળકી સાથે ૧૯ વર્ષના યુવકના કથિત રીતે બળજબરીપૂર્વક બાળલગ્નના...
નવી દિલ્હી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના અનેક ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડો પાડ્યો છે. અગ્રસેનના જાેધપુર સ્થિત આવાસ ખાતે...
ડ્યૂટી સમયે પોતાના પ્રાણોની આહુતિ આપનારા જવાનોને અધિકારી-સામાન્ય નાગરિકો શ્રદ્ધાંજલિ આપી શકે છે ચંદીગઢ, હરિયાણાના ડીજીપી પીકે અગ્રવાલે શુક્રવારે હરિયાણા...
મુંબઈ, બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની મહા વિકાસ સરકારના મંત્રી અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ૨૦ જૂને એમએલસી ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી...
પંચમહાલ , વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ જુનના રોજ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. જેને લઈ PM મોદીના...
ચીન ભારત તથા તેના સહયોગીઓ દ્વારા પાક. આતંકીઓને લિસ્ટ કરવાના પ્રયત્નોમાં અગાઉ અડચણરૂપ બન્યું હતું નવી દિલ્હી, ચીને ફરી એક...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૨૨૫ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૪૧ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ...
સેનામાં યુપીના સૌથી વધુ ૨.૧૪ લાખ, રાજસ્થાનના ૧.૦૫ લાખ અને બિહારના ૧.૦૨ લાખ સેનામાં છે નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પણ...
યુવાઓને ધીરજ રાખવા પૂર્વ સેના અધિકારીઓની અપીલ નવી દિલ્હી,અગ્નિપથ સ્કીમનો વિરોધ કરીને રસ્તા પર આવનારા યુવાઓને ધીરજ રાખવા માટે સેનાના...
વારાણસી, રાજ્ય સરકારની અગ્નિપથ યોજના સામે રસ્તા પર ઉતરેલા યુવકોએ લગાવેલી હિંસાની આગમાંથી ખુદ પીએમ મોદીનો મત વિસ્તાર પણ બાકાત...
તા.૨૩ જૂન સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિવિધ ચીજવસ્તુઓનું સીધું વેચાણ કરવા સખીમંડળની બહેનોમાં ભારે ઉત્સાહ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ...
દરભંગા, કેન્દ્ર સરકારની આર્મી ભરતી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં ઠેર ઠેર રસ્તાઓ પર ટોળા ઉતર્યા છે.ખાસ કરીને બિહારમાં તેની...