Western Times News

Gujarati News

તંત્ર દ્વારા જે તે હોલમાં તેનું ભાડું, ડિપોઝીટ, સફાઈ, ફોર્મ ફી વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાયાંઃ હોલમાં સફાઈ, લાઈટ, ઈજનેરને...

(પ્રતિનિધિ )અમદાવાદ, અમદાવાદમાં ઈન્કમા ટેક્ષ મૂળ રોડની પાછળની તરફ રેલ્વે ટ્રેકના માર્ગે નવજીવન ટ્રસ્ટ પાસે ગરનાળુ આવેેલુ છે. જેમાં એક...

ધર્મથી ધારણા થાય, દામ્પત્ય કુટુંબને રાષ્ટ્ર |,  સૃષ્ટિના સર્જકનું એ બંધારણ ગણાય || ધર્મ શબ્દની વ્યાપકતા અને તેનું ઊંડાણ એટલું...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર જિલ્લામાં તા. ૨૩,૨૪ અને ૨૫મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ અને કેન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૨ યોજાશે....

(તસ્વીરઃ અશોક જાેષી) વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ ઁસ્ કેર ફંડ અને મુખ્યમંત્રી...

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર),  બી.એ.પી.એસ. દ્વારા સંચાલિત સ્વામી નારાયણ વિધામંદિર કન્યા વિધાલય રેસીડેન્શીયલ સ્કુલ, રાંદેસણ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી...

રાજ્યમાં ઓછો વરસાદ ધરાવતા કચ્છ જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં ૬૧૨૪ લાખ ઘન ફુટનો વધારો થયો છે ગાંધીનગર,ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૧૯...

૩૫ જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા સુરત ,સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં માત્ર ૩૦...

બનાસકાંઠા, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ડીસામાં બનેલી ખાનગી હોસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે...

રાજકોટ, ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએથી સૌથી વધુ કેસ પકડાઈ...

હત્યા કે સામૂહિક આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય કોલ્હાપુર, મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા મ્હૈસલ નામના શહેરમાં કુલ ૨ ઘરમાંથી ૯ લોકોના મૃતદેહ...

કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો. ભગવત કિશનરાવ અને મહારાષ્ટ્ર ધુલેના સાંસદ ડો.સુભાષ ભામરેએ મદદ કરી નવી દિલ્હી, દિલ્હી એરપોર્ટથી ગુરૂવારે ઔરંગાબાદ...

આઠમા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે  આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતીમાં...

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો ચાલું જ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, સેના સાથે પોલીસે કુપવાડા અને કુલગામ જિલ્લામાં ચાલી રહેલા...

નવી દિલ્હી, ભારત સરકારની મહત્વાકાંક્ષી અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેન્ટ રેલી નોટિફિકેશન જારી કરી દીધુ...

નવી દિલ્હી,લશ્કરી દળોમાં ભરતી માટે ગયા સપ્તાહે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. છેલ્લા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.