Western Times News

Gujarati News

જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા "આવાસ મિત્ર" વોટ્સએપ ચેટ હેલ્પલાઇન નંબર ૮૧૪૧૦૨૨૨૩૩ નો શુભારંભ રાજ્ય સરકારના મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલ  અને પારદર્શક...

મુંબઈ, છેલ્લા થોડા દિવસથી બોલિવુડની કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત પોતાની લવલાઈફના કારણે ચર્ચામાં છે. રાખી સાવંત અને તેનો બોયફ્રેન્ડ આદિલ...

પીરાણા નિષ્કલંકી નારાયણ પીઠ ખાતે યોજાયું જિલ્લા કક્ષાનું 'ગરીબ કલ્યાણ સંમેલન'-વિવિધ યોજનાઓના લાભાર્થી પ્રતિનિધિઓએ મંત્રીશ્રી સમક્ષ વ્યક્ત કરી આભારની લાગણી...

નવી દિલ્હી, ભારતમાં ઘણી એવી વિચિત્ર જગ્યાઓ છે, જેના વિશે તમે અવારનવાર સમાચારોમાં સાંભળતા હશો. ક્યાંક એવો દાવો કરવામાં આવે...

નવી દિલ્હી, લદાખમાં સ્ટુડન્ટસ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત લદાખ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ઉદાહરણરૂપ કામગીરી સામે આવી છે....

અમદાવાદ, કોરોનાકાળની શરુઆત થઈ તે સમયે હેન્ડ સેનિટાઈઝરની માંગ એટવી વધી ગઈ હતી કે ઉત્પાદકોએ મોટા પ્રમાણમાં તેને બનાવવાની શરુઆત...

તમાકુના સેવનથી કોવિડ-19 ઇન્ફેક્શનની આડઅસરો અને મૃત્યુદરમાં વધારો થયો એનએચએફએસ 5 (NHFS) ના ડેટામાં જાણકારી મળી છે કે, ગુજરાતમાં 15થી...

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારમાં ચકચાર જગાવતો બનાવ બન્યો છે. જેમાં રિક્ષામાં જઈ રહેલી એક મહિલા પર ચાર રાઉન્ડ ફાયરિંગ...

ડીસા, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બે ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી...

ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓ અને નિષ્ણાતો માને છે કે, ટાસ્ક ફોર્સની રચના પ્રધાનમંત્રીના ભારતને ડિજિટલ ગેમિંગ ક્ષેત્રનું આંતરરાષ્ટ્રીય પાવરહાઉસ બનાવવાના વિઝન...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે "પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ"નું વીડિયો કોન્ફરન્સ થકી ઓનલાઈન કાર્યક્રમ યોજાયો. Collector distributes kits to Bharuch...

કન્ટેઇનર પોર્ટ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (CPPI) પોર્ટને નંબર 1 ભારતીય પોર્ટ અને 26મા ગ્લોબલ પોર્ટ તરીકે સ્થાન મળ્યું CCPI રેન્કિંગને વર્લ્ડ...

રાજ્યના ૨.૮૩ લાખથી વધુ ખેડૂતો પાસેથી કુલ રૂ.૨,૯૨૨ કરોડના મૂલ્યના કુલ ૫.૫૮ લાખ મેટ્રિક ટનથી વધુ ચણાની ટેકાના ભાવે ખરીદી...

દેશની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશાનુસાર દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેના ભાગરૂપે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.