મંદિરને ફુલોથી શણગારવામાં આવ્યું -બદ્રીનાથ ધામના રસ્તામાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડના ખતરાના કારણે ડેન્જર ઝોન પણ બનાવવામાં આવ્યા છે હરીદ્વાર, બદ્રીનાથ...
૮૫ ટકા સ્કૂલ બિલ્ડીંગોમાં નાના-મોટા રીપેરીંગ માટે રૂા.૧૪ કરોડ ખર્ચ થશે ઃ તોડી પાડવામાં આવેલી શાળાઓના સ્થાને સ્માર્ટ સ્કૂલ તૈયાર...
અમદાવાદ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા 17 હિન્દુ શરણાર્થીઓને નાગરિકતાપત્ર એનાયત કરવામાં...
ગાંધીનગર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઇ આગાહી કરી છે. અંબાલાલેની આગાહી પ્રમાણે રાજ્યમાં ૧૫ જૂન બાદ વરસાદ આવવાની...
મોડાસા,ગાંધીનગરમાં ખીમજી વિસરામ હોલ,ખાતે ક્ષત્રિય સમાજના યુવક-યુવતીઓનો પાંચમો જીવન સાથી પસંદગી મેળાવડો યોજાયો હતો. જેમાં 200 થી વધુ યુવકો અને...
ગોધરા,ગોધરાની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા મુસ્લિમ શિક્ષકે હિન્દુ શિક્ષિકાના ફોટા સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ કરી મહિલા શિક્ષિકા ને બદનામ...
ગોધરા,મધ્યપ્રદેશ રાજયમાં આવેલા ઉજ્જૈન મહાકાલ ના દર્શન કરી પરત ફરતા ભકતોની કારને ગોધરા નજીક અમદાવાદ ઈન્દોર હાઈવે પર ઓરવાડા ગામ...
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણનો મહત્વપૂર્ણ જનહિત નિર્ણય જુના પુરાણા- વર્ષો જુના નાબુદ થયેલા ૨૪ જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓ...
ગોધરા, કાલોલ તાલુકાના ચલાલી ગ્રામ પંચાયતના તલાટી ગુલ્લેબાજ હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ તલાટી છેલ્લા ચાર માસથી ખોવાયેલા છે તે...
મોડાસા, મોડાસા તાલુકાના બાયલ ગામે ફૂલ જોગણી માતાજી,બળિયા દેવ અને ગોગા મહારાજ મંદિર ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા અને બિલેશ્વર મહાદેવ મંદિર...
ઇડર તાલુકાના પાનોલ ગામ ના એક શખ્સે ખેડબ્રહ્મા રહેતા મિત્ર પાસેથી ૨-૮૦લાખ ઉછીના લીધેલ જે પેટે આપેલ ચેક રિટર્ન થતાં...
(જનક પટેલ) ગાંધીનગર, રાવળ સમાજ સહિત કોઇપણ સમાજના વિકાસ માટે સમાજના નવ યુવાનો વ્યસન મુક્ત બને અને શિક્ષણનો ગ્રાફ સમાજમાં...
રાજ્યપાલશ્રીએ કરી ઊર્જા બચતની પહેલ -ઊર્જા બચત અંગેની ઉચ્ચ અધિકારીશ્રીઓની બેઠકમાં રાજ્યપાલશ્રીએ આપ્યું માર્ગદર્શન : ઉર્જાની બચત લોકોની આદત અને...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોરોના મહામારીમાં લોકો માટે દેવદૂત બનીને પોતાના જાનના જોખમે કોરોના વોરિયર્સ તરીકે સેવા કરનાર ડોકટર્સને પોતાના ગાંધીનગર...
"વિશ્વ રેડક્રૉસ દિન" નિમિત્તે ગુજરાતના રાજ્યપાલશ્રીનો પ્રજાજોગ સંદેશ ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતેજીએ "વિશ્વ રેડક્રૉસ દિન" નિમિત્તે પોતાના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું...
*તમામ સગર્ભા મહિલાઓની કોઇ પણ કોમ્પલીકેશન વિના નોર્મલ ડિલીવરી, આરોગ્ય કેન્દ્રના સ્ટાફની સરાહનીય કામગીરી* આલેખન - મહેન્દ્ર પરમાર, દાહોદનાં ગરબાડા ખાતેના...
ખેડબ્રહ્મા તાલુકાના ચામુંડા માતાના મંદિરના કારણે વિખ્યાત વરતોલ ગામે તારીખ ૮-૫-૨૨ ને રવિવારે સવારે 10:30 કલાકે ધર્મપ્રેમી ગામ લોકોની વિશાળ...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શ હૉલ ખાતે યોગ પર ચર્ચા અને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો યોગ જાગરણ મહારેલીને જિલ્લા કલેક્ટરશ્રીએ...
(માહિતી બ્યુરો, પાલનપુર) વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના પ્રસાદની ગુણવત્તા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા શ્રી...
અમદાવાદના નિર્વાસિત લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણ૫ત્ર એનાયત કરવામાં આવ્યા. ઉ૫રોકત પ્રમાણ૫ત્રો નિયત કાયદાકીય પ્રક્રિયા અનુસરીને આ૫વામાં આવ્યા હતા. અમદાવાદ કલેકટરે...
( સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે સીધો સંવાદ કર્યો ) હાંસોટ : સુરત...
નવી દિલ્હી, તા. 7 : દેશની ટોચની મોબાઇલ કંપની એરટેલની બ્રોડબેન્ડ સેવા ગઇકાલે રાત્રે ખોરવાઇ જતા દેશના કરોડો યુઝર્સ ઇન્ટરનેટ...
ધ નેશનલ બોર્ડ એકઝામીનેશન ઇન મેડીકલ સાયન્સ દ્વારા સ્પષ્ટતા : સોશ્યલ મીડિયામાં પરીક્ષા 9 જુલાઇએ યોજાશે તેવા ફરી રહેલા સરકયુલરને...
કડાણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણીનું વિતરણ મોટરોની યાંત્રીક ખામીના લીધે ધોંચમાં પડતા ટેંકરો દવારા ગામડાઓમાં પાણીનું વિતરણ શરું...
અમરેલી જિલ્લાના માર્ગો યમરાજના ડેરા સમાન બન્યા હોય તેમ અકસ્માતની ઘટનાઓમાં માનવ જિંદગી ખલાસ થવાની ઘટનાઓ સામાન્ય બની છે. જેમાં...