Western Times News

Gujarati News

આતિથ્ય સત્કાર અને સ્વાદના અનોખા સંગમ સાથે “ધ પિંક ડોર બાય પરોસા” રેસ્ટોરંટની ત્રીજી બ્રાંચનો ઇસ્કોન ખાતે પ્રારંભ “ધ પિંક...

નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ૪ મહિનાની જેલની સજા સંભળાવી અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો. માલ્યા ૨૦૧૭માં કોર્ટની અવમાનનાના...

સોશિયલ મીડિયા પર વીડિયો જાેયા પછી, લોકોને થોડીવાર માટે તેમની આંખો અને વ્યક્તિના નસીબ પર વિશ્વાસ ન થયો નસીબના જાેરે...

લગ્ન બાદથી નિયાઝ ખાન અને રૂબીના ખાતૂન દ્વારા દહેજમાં મોટરસાયકલની માંગણી કરવામાં આવી રહી હતી ગેરકાયદેસર સંબંધનો કરૂણ અંજામ કૈમુર,ભાભી...

એક્શનથી ભરપુર થ્રિલર બિગ બજેટ મલ્ટિસ્ટારર અપકમિંગ ગુજરાતી ફિલ્મ “રાડો”ની પ્રમોશન એક્ટિવિટી પુરજોશમાં, કલાકારોએ ‘બાઇક સ્ટાઇલિંગ શો’ ખાતે આશ્ચર્યજનક સ્ટંટ...

તીર્થયાત્રીઓએ કહ્યું કે અમે ઊર્જાથી ભરેલા છીએ અને બાબાના દર્શન વગર પાછા આવીશું નહીં બેસ કેમ્પથી તીર્થયાત્રીઓનો નવો જત્થો રવાના...

મોલિપુર ગામમાં નકલી IPLનો ભાંડો પોલીસે ફોડી નાખ્યો-નકલી IPL રમાડીને સટ્ટાબાજી કરનારા ચારની પોલીસે ધરપકડ કરીને તેમની હવાલા ચેનલ ક્યાં...

મુુંબઇ,ગત અઠવાડિયે શુક્રવારે જ્યાં બજારમાં તેજી જાેવા મળી ત્યાં આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સની...

મેઘરાજાએ પણ જ્યાં સુધી છેલ્લામાં છેલ્લા વ્યક્તિનું મન ન ભરાય ત્યાં સુધી વરસવાનું નક્કી કર્યું હતું અમદાવાદ,રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો...

સરદાર સરોવર જળાશયમાં ૧,૫૧,૫૮૬ એમસીએફટી જળસંગ્રહ : કુલ સંગ્રહશક્તિના ૪૫.૩૭ ટકા રાજ્યના ૧૩ જળાશયો હાઈ એલર્ટ પર, ૮ જળાશયો એલર્ટ અને...

સુરતનું લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર માનવતાના કાર્યોનો અનુપમ પ્રેરણા સ્ત્રોત-રક્તદાનને જીવનનું દાન ગણાવતા રાજ્યપાલશ્રી સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત રક્તદાન...

અમદાવાદમાં વરસાદ અટક્યાના કલાકો પછી પણ નથી ઓસર્યા પાણી, સોયાયટીઓમાંથી પાણી ના ઓસરતા સતાવી રહ્યો છે બીમારીનો ડર અમદાવાદ,અમદાવાદમાં ગણતરીના...

મુખ્યમંત્રીશ્રીએ ૬ જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિ અંગેની સમીક્ષા કરી-મુખ્યમંત્રીશ્રીએ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેક્ટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધીથી લઈને શિન્ઝો આંબેની હત્યા સુધી વૈશ્વિકકક્ષાએ લાંબી યાદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આંબેની...

અમદાવાદ, “શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ વર્લ્ડ પીસ એમ્બેસેડર અને પ્રેરણામૂર્તિ આચાર્ય શ્રી...

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત સહિત પાંચ દેશોમાં રહેલા યુક્રેની રાજદૂતોને હટાવ્યા (એજન્સી)કીવ, યુક્રેન-રશિયા યુદ્ધની સ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ વોલેદિમિર ઝેલેન્સ્કીએ એક મોટું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.