રાજકોટ: રાજકોટમાં એક અજીક કિસ્સા સામે આવ્યો છે. જેમાં કોરોના સંક્રમિત દર્દી જીવિત હોવાનો ભ્રમ થયા બાદ સ્વજનો તેને સ્મશાનથી...
Search Results for: સ્મશાન
બેંગ્લુરૂ: કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશોમાં લાખો કેસ સામે આવ્યા છે અને હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોનાના...
અમદાવાદ: ગુજરાતમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. સતત દરરોજ કેસમાં રેકોર્ડબ્રેક કેસોનો વધારો નોંધાતો હતો. એમાં પણ ખાસકરીને...
વલસાડના પારડીમાં મૃતદેહોને અગ્નિદાહ આપવાનું કામ કરતા કર્મચારીએ પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપ્યું વલસાડ, વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના...
લખનૌ: ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...
સુરત: સુરતના જહાંગીર પુરા સ્મશાન ભુમીમાં મૃતકોની અંતિમ વિધિ માટે આવતાં ડાઘુઓને સંક્રમણથી બચાવવા માટે મહિલા કોરોના વોરિયર્સ અનોખી કામગીરી...
ઓલપાડમાં આવેલા સ્મશાનમાં સુરત તેમજ આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હોય છે સુરત, સુરત નજીકના ઓલપાડમાં આવેલા સ્મશાનમાં...
અમદાવાદ: માત્ર લોકોને જ નહીં પરંતુ, કોવિડ-૧૯ના કેસોમાં વધારા દરમિયાન સળગતી સ્મશાનની ચીમનીઓ પણ ગરમીનો અનુભવ કરી રહી છે. સોમવારે,...
રાજકોટ: રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુના આંકડામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે. બીજી તરફ સ્મશાનમાં પણ...
ઝડપી ચિતા સળગાવા ઘીના બદલે કેરોસીનનો ઉપયોગ-કોરોના કેવા દિવસો બતાવી રહ્યો છે, અંતિમ ક્રિયામાં પરંપરા મુજબ ઘી તેમજ ચંદનના લાકડાનો...
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, આ વખતે કોરોના કાળમાં વચ્ચે ભરૂચમાં વૈદિક હોળી પ્રત્યે લોકો નો ઝુકાવ જોવા મળ્યો હતો.ત્યારે કોવિડ...
સુરત: સુરતના અશ્વિની કુમાર સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી કતાર લાગી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. મૃતદેહોની અંતિમવિધિ...
રાજકોટ, રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ...
ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના જિલ્લા ગાઝિયાબાદ સ્થિત મુરાદનગર સ્મશાન ઘાટમાં થઈ રહેલા નિર્માણ દરમિયાન મૂશળધાર વરસાદ થવાના કારણે છત ધરાશાયી થઈ...
રોકડા,મોબાઈલ અને મોટર સાયકલ મળી ૭૮ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ...
પાલિકાએ ૬૦ દિવસમાં ૩.૬૦ લાખની ચુકવણી કરી હોવા છતાં પાલિકા ભીષમાં મુકાયું- રાત દિવસ મૃતદેહના અંતિમ સંસ્કાર સામે કામ મુજબનું...
સ્મશાનો પાણીમાં ડૂબતા અંતિમ સંસ્કાર માટે માત્ર એક વિકલ્પ શાંતિવન સ્મશાન : અંતિમ સંસ્કાર માટે સ્વજનો મૃતદેહ સાથે વેટીંગમાં (વિરલ...
સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા માટેની ફી સત્તાધીશોએ ૨૫૦૦ રૂપિયા કરી દેતા ચોંકાવનારી ઘટના બની હતી સુરત, સ્મશાન ગૃહનો ઉપયોગ કરવા...
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વડુંમથક સેવાલીયા મહીસાગર કાંઠે આવેલ સ્મશાન અને દેવઘોડા મહાદેવ મંદિર તાલુકાવાસીઓના આસ્થાનું પ્રતીક છે. ત્યારે મંદિરે...
કોંગ્રેસ પ્રમુખે પાલિકાને જવાબદાર ગણાવ્યું -વેરાવળ પાલિકાને રજૂઆત કરતા અને ઘટના સોશિયલ મીડિયામાં ફેલાતા પાલિકા પ્રમુખ સહિત અધિકારી દોડ્યા (સંપૂર્ણ...
કોવિદ સ્મશાન માં ૧૩ મળી ૧૬૩ લોકોના અંતિમ સંસ્કાર કરાયા (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં કોરોના ની સંખ્યામાં...
ભરૂચ માં કોરોના અને શંકાસ્પદ દર્દીઓ ના મોત : તંત્ર ની મૃતક યાદી માં મૃત્યુ અંક ૧૮ ઉપર સ્થિર. (વિરલ...
ભરૂચ, સમગ્ર રાજ્યમાં પહેલીવાર એવું છે કે કોરોનાના દર્દીઓ માટે અલાયદા સ્મશાન ગૃહ ઉભુ કરવાની જરૂર પડી છે. ભરૂચ જિલ્લામાં...
સુરત: સુરતમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટી રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સુરતના સ્મશાન ગૃહમાં પણ...
અઘાર ખાતે સ્મશાનભૂમિમાં પવિત્ર સેવન વૃક્ષ વાવી જિલ્લા પોલીસ અધિક્ષકે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી
માહિતી બ્યુરો, પાટણ, પાટણ જિલ્લાના અઘાર ખાતેની સ્મશાનભૂમિ પર પવિત્ર સેવન વૃક્ષનું વાવેતર કરી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ વિશ્વ પર્યાવરણ દિવસની...