Western Times News

Gujarati News

અમદાવાદ, ગુજરાતના શિક્ષણમંત્રીને રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનો અરીસો બતાવાતા જેને વિશ્વાસ ન હોય અને ન ગમતું હોય તે લોકો બીજા રાજ્ય...

નાસરીગંજ, બિહારમાં સાસારામ જિલ્લાના નાસરીગંજ ક્ષેત્રમાં આવેલા અમિયાવર ખાતેથી લોખંડના પુલની ચોરી થઈ છે. આરા મુખ્ય નહેર ઉપર બાંધવામાં આવેલા 60 ફૂટ...

નડિયાદ, ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક એન.ડી.આર.એફની ટીમ દ્વારા જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમના સયોગથી મહી નદીમાં ફસાયેલ વ્યક્તિઓને બચાવવા અર્થે...

કોસ્ટા, મધ્ય અમેરિકાના કોસ્ટા રિકા દેશમાં ગુરુવારે એક ભયાનક વિમાન અકસ્માત થયો હતો. જેમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન વચ્ચેથી તૂટી...

રાજકોટ, રાજકોટ જાણે આપઘાતનું કેપિટલ બની ગયું હોય એમ દિન-પ્રતિદિન ભણતરના ભારથી ભયભીત થતા વિદ્યાર્થિનીઓ મોતને વહાલુ કરી રહી છે....

બેંગલુરુ, બેંગલુરુમાં 7 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. એ બાદ પોલીસે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. ન્યૂઝ...

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 44મો દિવસ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં...

નવીદિલ્હી, પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં મળેલી જીતે આમ આદમી પાર્ટીમાં નવો જુસ્સો આપ્યો છે. હવે પાર્ટીની નજર હિમાચલ પ્રદેશ...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પટિયાલામાં રાજ્યની આમ આદમી પાર્ટી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે...

લખનૌ, ગોરખનાથ મંદિર પર હુમલાના આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર મુર્તઝા આઇએસઆઇની...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના તમામ ૨૪ મંત્રીઓએ કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીને તેમના રાજીનામા સુપરત કર્યા છે. સૂત્રોએ આ માહિતી આપી...

નવીદિલ્હી, ક્રેમલિને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ સામે પ્રતિબંધો લાદવાના યુએસના ર્નિણયથી તે આશ્ચર્યચકિત છે. ક્રેમલિને આ પગલાને...

ઈસ્લામાબાદ, ઈમરાન ખાન હજુ પણ વિપક્ષ સામે હાર માનવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટમાંથી લાગેલા આંચકા બાદ પણ તેઓ જણાવે છે...

જયપુર, રાજસ્થાનના શેખાવતીનો એક બહાદુર પુત્ર દેશની સેવામાં શહીદ થયો હતો. શહીદના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે સિક્કિમની રાજધાની ગંગટોક લઈ...

રાંચી, છત્તીસગઢ હાઈકોર્ટે એક બાળકની કસ્ટડીના કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે પુરુષ સહકર્મીઓ સાથે હરવા-ફરવા જવા અથવા...

મુંબઇ, પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં આઠ લોકોને જીવતા સળગાવવાના સંબંધમાં પ્રથમ ધરપકડ કરીને, સીબીઆઈએ મુંબઈમાં છુપાયેલા ચાર શકમંદોને ઝડપી લીધા...

અમદાવાદ, બહુ ચર્ચિત આસારામના પુત્ર નારાયણ સાઈ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત સેશન કોર્ટમાં ચાલી...

બાબાસાહેબ તરીકે વહાલથી ઓળખાતા ડો. બી. આર. આંબેડકરનો જન્મદિવસ દર વર્ષે 14મી એપ્રિલે દેશભરમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. આ વખતે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.