ગાંધીનગર, કેટલાક સરકારી કામ એવા હોય છે કે જેમાં એક સામાન્ય સહી કરાવવાની હોય કે અધિકારી પાસેથી પત્ર મેળવવાનો હોય...
અમદાવાદ, જાન્યુઆરી મહિનામાં યુએસ-કેનેડાની સરહદે ગુજરાતી પરિવારના ચાર સભ્યોના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પરિવાર કેનેડા થઈ ગેરકાયદેસર રીતે...
અમદાવાદ, ગાંધીનગરના રહેવાસીએ મ્યુકરમાઈકોસિસની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા એક વ્યક્તિના પરિવાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, જેમણે તેના પતિને...
અમદાવાદ, અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની છે, નારોલમાં ૩૫ મહિલા જ્યારે પોતાના ઘરમાં એકલી હતી ત્યારે ઘરમાં...
જસદણ, સગીર વયના સંતાનોને મોબાઈલ આપતા માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. એક સગીરાને મોબાઈલ ગેમની બીજા પ્લેયર...
પાલનપુર, આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર અજાણ્યા વાહનની ટકકરે બે યુવકના મોત નિપજ્યા છે. માવલ ગામના યુવક શંકરભાઈ હરજી રબારી (ઉં...
ગાંધીનગર, રાજ્યના નાગરિકો પાસેથી ટેક્સ વસૂલવાનો હોય ત્યારે તંત્ર ઘણી સતર્કતા દર્શાવે છે, પરંતુ સરકાર પાસેથી ટેક્સ વસુલવા બાબતે તંત્રની...
મુંબઈ, બોલિવૂડ કપલ સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગઈ છે. શનાયા કપૂર...
વડોદરા, 1980થી આયુર્વેદની પ્રસાર માટે કાર્યરત હર્બલ અને આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી બ્રાન્ડ ગુજરાત સ્થિત વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ ન્યૂટ્રાસ્યૂટિકલ્સ ક્ષેત્રે...
મુંબઈ, એકતા કપૂર વિશે એ વાત જાણીતી છે કે તે જે પણ કરે છે, તે ભવ્ય રીતે કરે છે અને...
મુંબઈ, તેલુગુ એક્ટર અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા થિયેટર્સમાં આજે પણ ધૂમ મચાવી રહી છે. ચારેય બાજુ પુષ્પાની ચર્ચા જાેવા...
મુંબઈ, મનોરંજન જગતમાં એક પછી એક સિતારા ગુડ ન્યૂઝ સંભળાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સિંગર આદિત્ય નારાયણ અને...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ગહેરાઈયાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. દીપિકા ફિલ્મના પ્રમોશનની સાથે વિવિધ ઈન્ટરવ્યૂ પણ આપી...
મુંબઈ, મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં ઘણાં ભાઈ-બહેનોની જાેડી છે જે કેમેરાની સામે રહીને કામ કરે છે મતલબ કે એક્ટિંગ કરે છે. જાેકે,...
મુંબઈ, બિગ બોસ ૧૫ના લવ-બર્ડ્સ તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા હાલ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી હોટ કપલમાંથી એક છે. રિયાલિટી શો...
મુંબઈ, બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં અત્યારે લગ્નની સીઝન ચાલે છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની ચર્ચા તો ચારેબાજુ થઈ...
લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ થી સાંજે...
ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં...
નવી દિલ્હી, દુનિયામાં દરરોજ કંઈક ને કંઈક અજુગતું બનતું હોય છે. આમાંની કેટલીક એવી વિચિત્ર વાતો છે જેના વિશે આપણે...
નવી દિલ્હી, ઘણી વખત મજાકમાં ઉંડી ઉંઘ લેનારાઓને કહેવામાં આવે છે કે તેમને ઊંઘતા નથી પરંતુ તેઓ મરી ગયા છે....
નવી દિલ્લી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૭,૦૮૪ કેસ નોંદાયા હતા. જ્યારે તેની સામે ૧,૬૭,૮૮૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી...
નવી દિલ્હી, સરાકરી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. આજે જાહેર થયેલાં ઓઇલનાં રેટ ત્રણ મહિનાથી...
ટેલિવિઝન પર અનેક આકર્ષક પાત્રો ભજવ્યા પછી ટીવી પરનો લોકપ્રિય ચહેરો કપિલ નિર્મલ ચાર વર્ષના અંતર પછી હવે એન્ડટીવીના બાલ શિવમાં તારકાસુર તરીકે જોવા મળશે. જયપુરનો રહેવાસી કપિલે રાજસ્થાની શો સાથે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર પછી અતુલનીય અભિનય કુશળતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. તારકાસુરના પાત્ર વિશે માહિતી આપતાં કપિલ નિર્મલ કહે છે, “તારકાસુર શોનિતપુરનોરાજા છે અને બેજોડ બુદ્ધિ અને બેસુમાર તાકાત સાથેનો પુરુષ છે. મહાદેવ સંન્યાસી છે તે જાણતાં તે ભગવાન બ્રહ્મા પાસે વરદાન મેળવે છે કે શિવનો પુત્ર જ તેને મારી શકશે, જેને લીધે તે અમર થઈ જાય છે. તે અત્યંત સ્વાર્થી છે. તે કોઈ પણ કામ ફાયદો મળતો હોય તો જ કરવામાં માને છે. જોકે તે પરિવારને પણ ભરપૂર પ્રેમ કરે છે, જે તેની સૌથી મોટી કમજોરી છે. આ શયતાની યોજનાઓ વચ્ચે તે પરિવાર અને ખાસ કરીને તેની માતાની કાળજી લેવાની ખાતરી રાખે છે. માતા માટે તારકાસુરનો પ્રેમ તેની પ્રત્યે ભક્તિના સ્વરૂપમાં આવે છે. પાત્ર ડાર્ક અને લાઈટ શેડ્સ ધરાવે છે, જે ભૂમિકાને રસપ્રદ બનાવે છે.” આ નવો પ્રવાસ અને ચાર વર્ષ પછી ટેલિવિઝન પર કમબેક વિશે રોમાંચિત થઈને કપિલ શર્મા કહે છે, "મને ટેલિવિઝનની બહુ ખોટ સાલતી હતી, પરંતુ હું કમબેક માટે રોમાંચક અને પડકારજનક પ્રોજેક્ટ જોતો હતો. બાલ શિવ ઉત્તમ પસંદગી બની રહેશે એવું મને લાગ્યું. બાલ શિવની સંકલ્પના આ ભૂમિકા લેવા માટે એકમાત્ર કારણ છે. મેં ઘણા બધા મહાદેવના શો જોયા છે, પરંતુ બાલ શિવ અગાઉ ક્યારેય કથન કરાયું નહોતું અને તેથી શોની આ ખૂબી બને છે. આ મારો પ્રથમ પૌરાણિક શો છે અને હું બહુ રોમાંચિત છું. પૌરાણિક અન્ય પ્રકારથી સાવ અલગ છે. તેમાં અમુક લૂક અને પાત્રનો અહેસાસ, બોડી લેન્ગ્વજ, બોલીભાષા અને ડાયલોગ ડિલિવરી અને પાત્રના...
નવો હેરકટ ધારણ કરવાથી તમને આત્મવિશ્વાસ મળે છે અને સુંદર મહેસૂસ થાય છે એવું માનવામાં આવે છે. આ જ રેખા...
અમદાવાદના સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપા ખાતે સહકાર વિભાગનીબે દિવસીય ચિંતન શિબિરનું આયોજન અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે બે...