Western Times News

Gujarati News

અમદાવાદ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬મી જયંતીની ઉજવણી ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ,મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન...

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફલાઈટમાં મુસાફરી કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. આગામી જુન મહીનાથી અમદાવાદથી...

(એજન્સી) દહેરાદૂન, ચારધામ તીર્થયાત્રા માટે અત્યાર સુધીમાં ૧૩ લાખથી વધુ લોકો નોંધણી કરાવી ચુકયા છે. પરંતુ તીર્થયાત્રા શરૂ થયાના બે...

(માહિતી) અમદાવાદ, અમદાવાદ જિલ્લામા સ્થિતI - Create (International Centre for Entrepreneurship and Technology ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી...

(માહિતી) અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા આયોજિત વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન...

નવી દિલ્હી , રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ઐતિહાસિક ચુકાદાના અઢી વર્ષ પછી હવે ફરી એકવાર મંદિર-મસ્જિદ વિવાદ કોર્ટના દરવાજે પહોંચ્યો છે....

મુંબઈ, કન્નડની 21 વર્ષીય ટીવી અભિનેત્રી ચેતના રાજનું બેંગ્લુરુની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરી કરાવ્યા બાદ અવસાન થયું હતું. ચેતનાને...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં મેરિટલ રેપને ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ કેસમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. 11...

અમદાવાદ, ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ દાઉદ ઈબ્રાહિમ ના નજીકના સાથી અને ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટના ૪ આરોપીઓની અમદાવાદમાંથી ધરપકડ કરી છે....

લખનૌ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સાંજે લખનૌમાં યોગી કેબિનેટ સાથે વિચાર મંથન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે માત્ર સુશાસન...

બેંગ્લુરૂ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદના સર્વેક્ષણ અને તાજમહેલમાં શિવલિંગ હોવાના દાવા બાદ હવે કર્ણાટકની એક મસ્જિદને લઈને ચોંકાવનારો...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે પૂર્વ પ્રધાનમંત્રી ઇણરાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. ખાને બે દિવસ પહેલા દાવો કર્યો હતો...

દહેરાદુન, ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૪૧ શ્રદ્ધાળુઓના મોત થયા છે. સૌથી વધુ મોત કેદારનાથ યાત્રા દરમિયાન થયા છે. આ દરમિયાન...

લખનૌ, પીએમ મોદી ગઈ કાલે પાડોશી દેશ નેપાળના પ્રવાસે હતા. ત્યાંથી પાછા ફરતી વખતે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ...

નવીદિલ્હી, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)એ જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો છે. સીમાંકન અંગે ઓઆઇસી દ્વારા અનેક ટિ્‌વટ...

નવીદિલ્હી, ગંભીર ડિમેન્શિયાથી પીડિત ૮૯ વર્ષીય વૃદ્ધ અને વૃદ્ધ મહિલાની સંપત્તિ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી...

નવીદિલ્હી, ચિંતન શિવિરમાં પ્રાદેશિક પક્ષો વિશે રાહુલ ગાંધીનું નિવેદન જાેર પકડી રહ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન પર તેમના પોતાના સહયોગી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.