Western Times News

Gujarati News

લખનૌ, યુપીની ચૂંટણીમાં ચંદ્રશેખર આઝાદની ભીમ આર્મી એકલા હાથે ઝુકાવશે. ચંદ્રશેખરે આજે આ વાતની જાહેરાત કરી હતી.સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ...

નવી દિલ્હી, સાઉથના સુપર સ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને તેના પતિ ધનુષના 18 વર્ષ બાદ છુટાછેડા થયા છે. ધનુષ પણ...

નવી દિલ્હી, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈડી દ્વારા ગેરકાયદેસર માઈનિંગના મામલામાં સંખ્યાબંધ જગ્યાએ રેડ પાડવામાં આવી છે. આ તમામ જગ્યાઓ...

વારાણસી, વિધાનસભા ચૂંટણીને લઈને ઉત્તર પ્રદેશમાં ગરમાવો ચરમસીમાએ છે. તમામ રાજકીય પક્ષોએ ડિજિટલ રીતે પ્રચાર કરવામાં તાકાત ઝોકી દીધી છે....

હૈદરાબાદ, જ્યારે લોકો તહેવારો દરમિયાન તેમની આસ્થા માટે પ્રાણીઓની બલી ચઢાવવામાં આવે છે. ઘણી વખત યજ્ઞ દરમિયાન કેટલાક એવા કિસ્સાઓ...

મુંબઇ, પોપ્યુલર ટીવી શો ‘મહાભારત’ના એક્ટર નીતીશ ભારદ્વાજે તેની પત્ની ૈંછજી ઓફિસર સ્મિતા ગેટથી અલગ થઈ ગયા છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં...

ગાંધીનગર, ડિજિટલ ઈન્ડિયાના મુદ્દે વિઝનરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડીજિટલ ઈન્ડિયાનો જે એજેન્ડા છે, તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા...

નવીદિલ્હી, ગુપ્તચર એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર સંભવિત આતંકી ષડયંત્ર અંગે એલર્ટ મળ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોના...

નવીદિલ્હી, અલ્હાબાદના ભાજપ સાંસદ ડો.રીટા બહુગુણા જાેશીના પુત્ર મયંકને ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળવા પર શંકા ઉભી થઈ છે....

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૧૭,૧૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોરોનાના ૭૮૮૩ દર્દીઓ...

(એજન્સી) કાબુલ, સોમવારે બપોરે અફઘાનિસ્તાનના પશ્ચિમ સ્થિત બદગીસ પ્રાંતમાં ભૂકંપના બે આંચકાએ તુર્કમેનિસ્તાન સાથે જાેડાયેલા સરહદી વિસ્તારને હચમચાવી નાંખ્યો હતો....

લખનૌ, યુપીની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીએ ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનુ અભિયાન શરુ કરી દીધુ છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ...

અમદાવાદ, અમદાવાદમાં કોરોના નવા કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ૨૦ કેદીઓ સાથે બે પોલીસ કર્મચારીઓનો...

ભુજ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છનાં મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણામાં ૪ હજાર ૩૬૯ કરોડના ફેઝ એકના કામની મંજૂરી...

નવીદિલ્હી, શિયાળાની મોસમ સામે ઝઝૂમી રહેલા દિલ્હી-એનસીઆર, હરિયાણા, રાજસ્થાન, યુપી અને પંજાબનાં લોકો માટે રાહતનાં કોઈ સમાચાર નથી. ગુરુવાર સુધી...

મોરબી, થાનગઢના સીરામીક ઉધોગકારો વધતા ગેસના ભાવોને કારણે ઉધોગને થતી અસર અંગે બેઠક બોલાવી હતી.જેમાં ગુજરાત ગેસકંપનીના અધિકારીને ઉધોગને ગેસના...

સુરત, મકર સંક્રાંતિના તહેવાર બાદ સુરત મ્યુનિ. કચેરીમાં વિસ્ફોટ થયો છે સુરત મ્યુનિ.ની સેક્રેટરી બ્રાંચમાં ૧૩ કર્મચારીઓ સાથે અનેક અધિકારીઓ...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા એન ચંદ્રબાબુ નાયડુ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્‌વીટ કરીને આ...

ગીરસોમનાથ, ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેતા માછીમાર જેન્તીભાઈ કરશન સોલંકી ૩ વર્ષ પહેલા પાકિસ્તાનની જેલમાં ગયા હતા અને તેમના મોતના સમાચાર...

મુંબઇ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાન્યુઆરી ૨૦૨૨ માટે તેના માસિક બુલેટિનમાં જણાવ્યું છે કે ઓમિક્રોનથી સંક્રમણને કારણે વધતા અવરોધોનો સામનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.