Western Times News

Gujarati News

મોસ્કો, યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાને હેકર્સે મોટો ઝટકો આપ્યો છે. અનોનિમસ નામના હેકિંગ જૂથના ટિ્‌વટર એકાઉન્ટે દાવો કર્યો...

નવીદિલ્હી, ભારતે પૂર્વ લદ્દાખમાં એલએસી સાથેના બાકીના વિસ્તારોમાંથી સૈન્યને પાછું ખેંચવા ચીન ઉપર દબાણ કર્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકર...

વૉશિંગ્ટન, યુક્રેન સંકટ દરમિયાન અમેરિકા તરફથી સતત ભારતને ઘેરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ભારતને લઈને અલગ અલગ સ્તરે...

સુરત, સુરતના કતારગામમાં જરીવાલા કંપાઉન્ડમાં કારખાનાની મરામત વખતે બ્રેકર મશીનથી આરસીસી સ્ટ્રક્ચર તોડતા દિવાલ અને સ્લેબ તુટીને પાર્કિંગ સાઈડ પડતા...

અમરેલી, અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો...

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં રૂ. ૩૦૬ કરોડનાં ૯૦૦ આવાસોનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત આયુષમાન...

ગાંધીનગર, ગાંધીનગરનાં સેક્ટર-૨૨માં આવેલા શ્રીનાથ કોમ્પલેક્ષમાં બરુસા એજ્યુકેશન કન્સલ્ટન્સીના ઓથાર હેઠળ અલગ અલગ યૂનિવર્સિટીનાં નકલી ડિગ્રી સર્ટિફિકેટ વેચવાના રાજ્ય વ્યાપી...

લખનૌ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથગ્રહણમાં પહોંચેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમીને અભિવાદન કર્યું...

નવીદિલ્હી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્રની મોદી સરકારને નિશાન પર લીધી છે. સોરેને કહ્યું કે કોલ ઈન્ડિયા પાસે ઝારખંડનું ૧.૩૬...

નવીદિલ્હી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ૧૨-૧૪ વર્ષની વયજૂથના એક કરોડથી વધુ બાળકોને કોવિડ-૧૯ રસીનો (ર્ઝ્રદૃૈઙ્ઘ-૧૯...

ભોપાલ, મધ્યપ્રદેશના સતનામાં કોરોના વાયરસની રસી લીધા પછી કેટલાક બાળકો બેહોશ થયા હતા, બધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રશાસને...

લખનૌ, યોગી કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. ગરીબોને વધુ ૩ મહિના સુધી વિનામૂલ્યે રાશન મળશે. કેબિનેટ બેઠક બાદ સીએમ યોગી...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું છે કે જાે તમારામાં હિંમત હોય તો અંડરવર્લ્‌ડ ડોન...

નવીદિલ્હી, નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક ૨૦૨૧માં ગુજરાત ટોચ પર છે. આ ઈન્ડેક્સમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક બીજા અને ત્રીજા સ્થાને...

અમદાવાદ, સોમનાથ ક્ષેત્રના ઇતિહાસમાં પહેલી વખત ભારત અને ભારતીયતાને ઉજાગર કરતો પાંચ દિવસીય લોક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જે પ્રથમ જ્યોતિર્લિંગ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.