Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, વડતાલ ખાતે ૫૦ ઓક્સિજન બેડની સુવિધા ધરાવતું કોવિડ સેન્ટર હાલ કાર્યરત છે અને કોવિડના દર્દીઓ...

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનના કારણે ૬૦ ટકા વેપાર ધંધા ચાલુ છે પણ ૪૦ ટકા ધંધા બંધ...

અમદાવાદ: આ વર્ષનું પહેલુ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાનું છે. તૌકતે વાવાઝોડ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે લક્ષદ્વીપ વિસ્તારમાં...

અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હની ટ્રેપ મામલે તત્કાલિન મહિલા પૂર્વના પીઆઈ ગીતા પઠાણની ધરપકડ કરી છે. આ મહિલા પીઆઇએ  ગુરુવાર...

શ્વેતા મહામારીના સમયમાં મારા દીકરાને એકલો મુકીને કેપ ટાઉન જતી રહી છે, અભિનવએ કોર્ટના દરવાજા ખખડાવ્યા મુંબઈ શ્વેતા તિવારી અત્યારે...

રાજકોટ: દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના...

દર્દીઓને રોગ ભૂલાવવા અનેરો પ્રયાસ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક છે કે જેમાં કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના...

નવીદિલ્હી: દેશમાં કોવિડ-૧૯ની રસીની અછત વચ્ચે સારા સમાચાર પ્રાપ્ત થયા છે. કોવિડ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડૉક્ટર વિનોદ કુમાર પૉલે કહ્યુ...

ગાઝાસિટી: ઇઝરાયલના હવાઈ હુમલામાં ઉગ્રવાદી સંગઠન હમાસના ગાઝા સિટી કમાન્ડર માર્યો ગયો છે. હમાસે તેની પુષ્ટિ કરી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું...

નવીદિલ્હી: કોરોનાકાળની વચ્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી...

અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના પચાસ મહાન લિડર્સની યાદીમાં સામેલ કર્યા છે વોંશિંગ્ટન: કોરોના સામે જંગમાં રસી રૂપી હથિયાર...

નવી દિલ્હી: દિલ્હી પોલીસના સબ ઈન્સ્પેક્ટર આકાશદીપે એક ગર્ભવતી મહિલાને પ્લાઝમા ડોનેટ કર્યા હતા. મહિલા ૨૧ સપ્તાહના ગર્ભ સાથે ગર્ભવતી...

ચાલો આજે કોરોનાને છોડી કુદરતની વાત કરીએ - વડોદરાની ફાઈન આર્ટ્સ કોલેજમાં ભણેલું કલાકાર દંપતી નર્મદા કાંઠે આવેલા ખેતરમાં રહે...

મૃત્યુનો આંકડો ૨૬૨૩૧૭ પર પહોંચી ગયો છે, રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૩૭,૦૪,૮૯૩ લોકોને રસી આપવામાં આવી છે નવી દિલ્હી:...

ભગવાન જગન્નાથ શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે: આજે ચંદન વિધી કરીને રાજ્યના નાગરીકોના તંદુરસ્ત  સ્વાસ્થ્યની  પ્રાર્થના કરી છે: ગૃહ રાજ્ય...

ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડાશે Ø બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી...

સ્વિચ મોબાલિટી એન્ડ ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સે ઉત્સર્જન-મુક્ત લોજિસ્ટિક્સ માટે જોડાણ કર્યું ચેન્નાઈ, બ્રિટનની ઇલેક્ટ્રિફાઇડ બસો અને લાઇચ કમર્શિયલ વ્હિકલ્સ...

“જસ્ટ ૧૦૦” સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલના ૧૦૦૦ સેવા કર્મીઓ માટે રાશન કીટ વિતરણ કરાઇ સલામતી સિક્યુરિટી સંસ્થા દ્વારા હોસ્પિટલ સ્ટાફ...

અમદાવાદ, કોરોના રાજ્યવ્યાપી વ્યાપક સંક્રમણના કારણે તહેવારો, ઉત્સવોની ઉજવણી ટાળવા માટે ધાર્મિક આગેવાનોને વિનંતી કરી હતી.જેમનો સહયોગથી   સંક્રમણને મહદંશે અટકાવવા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.