Western Times News

Gujarati News

શામણા ઉદવહન સિંચાઈ યોજના કાયઁરત નહીં થતાં 17 તળાવો પાણી ભરવાથી વંચિત?

કડાણા.સંતરામપુર તાલુકા ના 17 તલાવો માં શીયાલ  ઉદવહન સિંચાઈ યોજના હેઠળ ના પાણી થી 40 ટકા ભરાયા. 
———————————-
કડાણા બંધ માં થી કઠાયેલ ડાબા કાંઠાની ઉચ્ચસ્તરીય નહેર ના પાણી શીયાલ ને શામણા તળાવો માં પાડીને આ તળાવો પાણી થી ભરીને આ પાણી સંતરામપુર ને કડાણા ને લુણાવાડા તાલુકાનાં વિવિધ તળાવો પાણી થી ભરવાની યોજના અંદાજીત રુપિયા 55 કરોડની વરસ 2020માં મંજુર તથા તેની કામગીરી શરું કરાયેલ છે.

આ યોજના માં સમાવિષ્ટ ગામો ના તળાવોભરવાની હાલ શીયાલ ઉદવહનસિંચાઈ યોજના કાયઁરત થયેલ છે.  જયારે શામણા ઉદવહનસિંચાઈ યોજના ની કામગીરી હજુ સંપુણ પણે ફીઝીકલી પુરી થઈ ના હોઈ જેથી આ યોજના હજુ કાયઁરત થયેલ નથી.

ને શામણા ઉદવહનસિંચાઈ યોજના કાયઁરત નહીં થતાં આ યોજના માં સમાવિષ્ટ સંતરામપુર ને લુણાવાડા તાલુકાનાં 17 તળાવો આજ સુધી પાણી થી નહીં ભરાતા તે વિસતાર ના ખેડુતોને ગ્રામજનો ને પશુઓ માટે પાણી ની સમસ્યા ઊભી થયેલ છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.