Western Times News

Gujarati News

કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી એઆરટીઓ વિભાગનું અદ્દભુત કારનામો સામે આવ્યો છે. એઆરટીઓ કચેરીએ મજૂરના પુત્રના નામે દોઢ લાખનો ટેક્સ જમા કરાવવા...

નવીદિલ્હી, દેશમાં ડ્રગ્સ સામે નિર્ણાયક લડાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત કેન્દ્રથી લઈને જિલ્લા સ્તર સુધી એન્ટી-નાર્કોટિક્સ મિકેનિઝમનો...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કારણે એવિએશન સેક્ટર પરનુ સંકટ વધી ગયુ છે. આખી દુનિયાની એરલાઈનો પર હવે ઓમિક્રોનના કારણે...

નવી દિલ્હી, કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારે એક જ દિસમાં કોરોનાની બે વેક્સીન અ્ને એક એન્ટીવાયરલ...

નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન તેમજ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાથી સાજા થઈ ગયા છે.તેમને હોસ્પિટલમાંથી રજા આપી...

લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કાનપુર સ્થિત પરફ્યુમર પીયૂષ જૈનના તેમની પાર્ટી સાથેના કોઈપણ જાેડાણને નકારી કાઢ્યું છે અને...

નવીદિલ્હી, કેન્દ્રીય મંત્રીમંડળે દેશને હાઇટેક ઉત્પાદનોના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાન આપવા તાજેતરમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ માટે ૭૬,૦૦૦ કરોડના...

કાનપુર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં...

ગાંધીનગર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, દેશમાં ઓમિક્રોન વેરિએન્ટ અને ૧૫થી ૧૮ વર્ષના બાળકો...

અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્ટ્રીંગર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, હકારાત્મક અભિગમ સાથે...

અમદાવાદ, અમદાવાદમાં થોડાં દિવસો પરિલીફ રોડ પર વીજળીઘર નજીક થયેલા ફાયરિંગના કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે....

હિંમતનગર, હિંમતનગર શહેરના ધાણધામાં ફેક્ટરી ચલાવતા ઉદ્યોગપતિએ પુત્રને સ્યૂસાઇડ નોટ વોટ્‌સએપ કરી વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવવા ઝેરી દવા ગટગટાવી લીધા...

નવી દિલ્હી, ૨૦૧૩ની ક્રિસમસ પૂર્વે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ એક ચેતવણી આપીને કહ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીમાં નાણાકીય, લિગલ...

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ બાદ શરુ થયેલી ભાજપની મુશ્કેલીઓ યથાવત છે.ભાજપના કુલ નવ ધારાસભ્યો પાર્ટીનુ સત્તાવાર વોટસ એપ ગ્રુપ...

કાનપુર, પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી આજે કાનપુરમાં છે. અહીં તેઓ કાનપુર આઈઆઈટીના ૫૪માં દીક્ષાંત સમારોહમાં સામેલ થયા. ત્યારબાદ તેઓ કાનપુરમાં લગભગ ૧૧...

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૫ જાન્યુઆરીએ ફિરોઝપુરમાં પીજીઆઈ સેટેલાઈટ કેન્દ્રનો શિલાન્યાસ કરવા માટે પંજાબનો પ્રવાસ કરશે. તેમનો આ...

વૉશિંગ્ટન, ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૦૨૨ માટે અમેરિકાના અધધ..૭૬૮ અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી...

નવી દિલ્હી, દિલ્હીમાં સતત ઓમિક્રોન કેસમાં વધારો થઈ રહ્યો છે, આવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે વધુ નિયંત્રણો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.