Western Times News

Gujarati News

અમદાવાદ, ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તેમજ અટારી પુના દ્વારા “સ્વસ્થ રાષ્ટ્ર માટે પ્રાકૃતિક ખેતી” વિષય પર શિબિર યોજાઈ હતી. અમદાવાદ...

વડોદરા, કુદરતને આધીન ખેતી એ આપણા સમૃદ્ધ પ્રાચીન વારસાનો એક ભાગ છે. જાેકે, ખેતીના નવીનીકરણ અને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના...

ગાંધીનગર, બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરસમજ કેટલાક વિસ્તારોમાં નાગરિકોમાં પ્રવર્તી રહી છે. રાજ્ય...

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ હેલ્થ મિશનની ભારત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિના વિલંબે પારદર્શીતાથી સીધા જ નાણા સહાય પુરા...

નવીદિલ્હી, ભારતે શ્રીલંકાને આધાર કાર્ડ જેવી ડિજિટલ આઈડેન્ટીફિકેશનના માળખાનું નિર્માણ કરવામાં મદદ કરવા તૈયારી દર્શાવી છે. આ માટે શ્રીલંકાને ગ્રાન્ટ...

નવીદિલ્હી, આ દુનિયાના ૮૬ ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)ના માનવ સુરક્ષા પર જાહેર તાજેતરના...

સહારપુર, વડાપ્રધાન મોદી આજે સહારપુરમાં જનતાને સંબોધન આપવા પહોચ્યા હતા. જ્યા તેમણે સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.પીએમ મોદીએ...

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. યુક્રેનના સમર્થનમાં કૂદેલા નાટોની ઘેરાબંદીને જાેતા રશિયાએ પણ બ્લેક સીમાં...

લખનૌ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ જિલ્લાની ૫૮ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. સવારે ૭ થી સાંજે...

નવી દિલ્હી, કર્ણાટકમાં સ્કૂલો અને કોલેજાેમાં હિજાબ પહેરવાના ચાલી રહેલા વિવાદ પર પાકિસ્તાન દ્વારા વણજાેઈતા નિવેદનો અપાયા બાદ ભારત સરકારે...

બેંગલુરુ, કર્ણાટકની શાળાઓ અને કોલેજાેમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે હાઈકોર્ટની ફુલ બેન્ચે સુનાવણી શરૂ કરી. કર્ણાટક હાઈકોર્ટની...

શિમલા, અત્યાધુનિક ટેક્નોલોજી વડે તૈયાર કરવામાં આવેલી ભારતની સૌથી મહત્વપૂર્ણ રણનૈતિક રીતે મહત્વની એવી અટલ ટનલ રોહતાંગનું નામ વર્લ્‌ડ બુક...

લખનૌ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ૧૧ જિલ્લાની ૫૮ વિધાનસભા બેઠકો પર સાંજે ૫ વાગ્યા સુધી કુલ ૫૭.૭૯% મતદાન નોંધાયું હતું. મુઝફ્ફરનગરમાં...

ચંદીગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએબુધવારના રોજ ન્યુઝ એજન્સી એએનઆઈને એક ઈન્ટર્વ્યુ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઈન્ટર્વ્યુ દરમિયાન અનેક મુદ્દાઓ...

મુંબઈ, મહારાષ્ટ્રની સરકારે મોટો ર્નિણય લીધો છે, મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ ૭ માર્ચે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, BMCની ચૂંટણી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએના ચૂંટણી પ્રચારને આગળ વધારવા માટે ૧૪, ૧૬ અને ૧૭ ફેબ્રુઆરીએ પંજાબમાં જાહેર સભાઓને સંબોધશે. આ...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બુધવારે એક અલગ જ અંદાજમાં જાેવા મળ્યા. સીએમ ચન્ની બરનાલાના અસપાલ ખુર્દમાં તેમના પ્રચાર...

ચેન્નઈ, ભારતીય જનતા પાર્ટીના ચેન્નઈ સ્થિત પાર્ટી કાર્યાલયમાં પેટ્રોલ બૉમ્બથી હુમલો થયો છે. ભાજપ નેતા કરાતે થાઈગરાજે જણાવ્યુ કે અમારી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.