અમદાવાદ, શહેરમાં ૨૬ જુલાઈ ૨૦૦૮ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો ૧૪ વર્ષે ચુકાદો જાહેર થયો છે. આજે સ્પેશિયલ કોર્ટ દ્વારા ૪૯...
મુંબઈ, બોલિવુડના ડિસ્કો કિંગ બપ્પી લહેરીનું ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ રાત્રે ૧૧.૪૫ કલાકે અવસાન થયું હતું. ગુરુવારે બપોરે બપ્પી લહેરીના...
નવી દિલ્હી, દેશમાં આજે જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસમાં ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૨૫ હજાર ૯૨૦...
ચંડીગઢ, ગત વર્ષ ગણતંત્ર દિવસે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલી હિંસાના મુખ્ય આરોપી અને પંજાબ એક્ટર દીપ સિદ્ધુનું મંગળવારે રોડ...
અમદાવાદ, ગુજરાતમાં પરીક્ષા પહેલા પેપર લીક થયાનો સિલસિલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. ત્યારે ગુજરાતમાં વધુ એક પેપરકાંડ સામે આવ્યો...
રાજ્યની નિરાશ્રિત બહેનો માટે વરદાનરૂપ સાબિત થતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના 98 હજારથી વધુ ગંગા સ્વરૂપા મહિલાઓને ફેબ્રુઆરી માસમાં...
નવી દિલ્હી, FICCI લેડીઝ ઓર્ગેનાઈઝેશન (FLO), ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) ની મહિલા બિઝનેસ પાંખ દ્વારા...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત નાઓર ગીલોને ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રી સાથે તેમણે ખાસ...
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના વાહનોને ફ્લેગ ઓફ કરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર જિલ્લામાં ૨૪ આર.બી એસ.કે વાહનોનું લીલી ઝંડી...
નવા મ્યુટેશન–સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે-કેન્સર-રેર જિનેટીક ડિસઓર્ડર-પોપ્યુલેશન જિનેટિક્સ-સંપૂર્ણ જિનોમ વગેરે સરળતાથી કરી શકાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાઇ-થ્રુપુટ નેકસ્ટ...
પૂર અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે. IIT મદ્રાસના સંશોધકોએ સંયુક્ત પૂર અને દુષ્કાળના નિવારણ માટે તિરુનેલવેલીના આયનકુલમ ગામ...
કેલેન્ડર વર્ષ 2022નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ફ્રેશર્સની ભરતી કરવા માટે કંપનીનો ઇરાદો 30 ટકા વધ્યો, ટીમલીઝ એડટેકનું તારણ · જાન્યુઆરીથી...
પાટણ, રાધનપુરના બાદરપુરા ગામ નજીક પસાર થતી અંડર ગ્રાઉન્ડ, માઈનોર કેનાલમાં છેલ્લાં ૧ મહિના કરતાં વધારે સમયથી પાણી છોડવામાં આવ્યું...
તાનાજી માલુસરેએ શિવાજી મહારાજને કહ્યુઃ મારી હાજરીની જરૂર મારા દીકરાના લગ્ન મંડપમાં નહીં, પરંતુ મારા સરદારની પડખે ઉભા રહેવાની છે...
ગોધરા, ગોધરા ખાતે ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમું સમૂહ લગ્ન અને સાથે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
સિવિલ હોસ્પિટલના E.N.T. વિભાગના તબીબોએ ભારે જહેમત બાદ સર્જરી કરીને તીર દૂર કર્યું મગજને લોંહી પહોંચાડતી મુખ્ય ધમની અને શ્વાસનળી...
(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં માં ઉમિયાના દિવ્ય રથનું ભવ્યાતિભવ્ય વાજતે-ગાજતે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. પાટીદારોની વૈશ્વિક...
ગામડે-ગામડે લોકોની વર્ષો જૂની સુવિધાઓ ઝૂંટવાઈ રહી છે. જેના પરિણામે ગામપ્રજાનો રોષ વધી રહયો છે દેશનો સૌપ્રથમ અમદાવાદથી મુંબઈ વચ્ચે...
“વન નેશન વન હેલ્થ” ના વિઝનને સાકાર કરવા રાજય સરકાર સજ્જ - આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ: નવીન આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ, ડાયાલિસિસ...
નડિયાદમાં સંતરામ મંદિરમાં ૧૯૨મો સમાધિ ઉત્સવ ઉજવાયો હતો. નડિયાદ સંતરામ મંદિરમાં માધ પૂનમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મંદિરમાં...
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ તાલુકાના સમની ગામે મસ્જિદ ફળિયામાં રહેતો પરિવાર આમોદ લગ્ન પ્રસંગમાં ગયો અને અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું...
તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓના માર્ગદર્શન હેઠળ સી.જી.રાઠોડ...
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેર તથા આજુબાજુના વિસ્તાર માટે અત્યાધુનિક સુવિધાયુક્ત ૬૫ બેડની એક માત્ર નવિન સ્ટેગો . મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું રાજ્યકક્ષાના...
સુરેન્દ્રનગર જિલ્લા નોટરી એસો.નું કેન્દ્રીય મંત્રીને આવેદન સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લા એસો. દ્વારા કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાને આવેદન આપી ડ્રાફટ...
ગોધરા, કાલોલ તાલુકાના રાજપુર ગામના ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે રાજપુર ગામ માં રહેતા વિજય ભાઈ...
