Western Times News

Gujarati News

નવી દિલ્હી, ભારતીય સેનાના નેતૃત્વમાં ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોએ શનિવારે પુલવામામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ચાર...

પેટલાદ પાસેથી ર૬ લાખનો દારૂ ઝડપાયો -મગના બોક્સની આડમાં દારૂની હેરાફેરી (પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ તાલુકાના ભૂરાકોઈ પાસેથી ગતરોજ રૂા. ર૬...

(પ્રતિનિધિ)ગોધરા, વડોદરા દાહોદ બાયપાસ હાઈવે રોડ પર આવેલા વાવડી બુઝર્ગ ગામમાં જમીન માપણી કરવા ગયેલા ગોધરા ડી.આઇ.એલ.આર કચેરીના બે સરકારી...

સુનિલ પટેલ ૨૧ મહાર રેજીમેન્ટમાં ભરતી થયા બાદ ૫૧ રાષ્ટ્રીય રાઇફલમાં વર્ષ ૨૦૧૭ જમ્મુ કશ્મીરના બાદીપુરા ખાતે ફરજ દરમિયાન હિમ...

ગુજરાતના મુખ્ય સચિવે વડનગર અને મહેસાણાના ધરોઇડેમની મુલાકાત લઇ, પ્રવાસન અંતર્ગત થઇ રહેલા કામોની સમીક્ષા કરી મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી...

પેટલાદમાં યુવાનને ધમકી મળતા ચકચાર (પ્રતિનિધિ)પેટલાદ, ધંધુકામાં કિશન ભરવાડની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં ઠેરઠેર વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે....

પોલીસે એટીએમ અને આસપાસની દુકાનમાં લગાયેલાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓને ઝડપી લેવા તપાસ આરંભી (પ્રતિનિધિ)ગોધરા, હાલોલ નગરના દાવડા ખાતે ઓમકાર...

કેટલાંક પરિવર્તન આપણા સુધી એટલા ધીમાં પહોંચે છે કે વર્તમાન પેઢી તેના પરિણામોની જવાબદારી લેતી નથી. સ્વાભાવિક રીતે જળવાયુ પરિવર્તન...

આ વર્ષે આઈપીએલની ગ્રુપ સ્ટેજની મેચો મહારાષ્ટ્રમાં અને પ્લેઓફ અમદાવાદમાં રમાડાય તેવી સંભાવના ગુજરાતમાં જામશે -ટી૨૦ ક્રિકેટનો રોમાંચ (એજન્સી) અમદાવાદ,...

આણંદ નજીકના વિદ્યાનગરમાં સ્ટુ઼ડન્ટ વિઝા અને વિદેશની યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનાં બહાને છથી વધુ યુવાનો સાથે ૩૪.૨૨ લાખની છેતરપીંડી કરાઈ હતી....

બ્રેઈન ડેડ થયેલા સુશીલ સાહુના હૃદય, કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું છે. (એજન્સી) સુરત, મૂળ ઓડિશાનો ૩૩ વર્ષીય...

શબ્બીર મૌલાના અયુબનો શાર્પશૂટર-સાજનની હત્યા કરવા પણ સાથે લઈ ગયો હતો:   (એજન્સી) અમદાવાદ, ધંધૂકામાં કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને...

ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં મૌલાના ૨૧ દિવસ જેલમા રહ્યો, મૌલાના ઝેરીલા ભાષણ માટે કુખ્યાત ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીમાંથી મૌલવીની...

કાશ્મીરમાં જૈશ કમાંડર સહિત પાંચ આતંકી ઠાર -માર્યા ગયેલા પાંચ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા (એજન્સી) શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં...

મુસ્લિમો પાસેથી લઘુમતીનો દરજ્જાે પાછો લેવામાં આવે, ધર્મ પરિવર્તન માટે મૃત્યુદંડની સજા હોવી જાેઈએ (એજન્સી) પ્રયાગરાજ, પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ...

સાદગી,સ્વદેશી-સ્વભાષા-સત્યાગ્રહ અને સાધનશુદ્ધિના ગાંધી-વિચારો ભારતના પુન: નિર્માણ માટે મહત્વપૂર્ણ – કેન્દ્રીય ગૃહ-સહકારમંત્રી દુનિયાના સૌથી મોટા બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી દેશને મુક્ત...

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં ભ્રષ્ટાચારના ભોરિંગને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી બનેલ સીસી રોડ પર પડેલા મસમોટા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.