Western Times News

Gujarati News

(પ્રતિનિધિ) ભરૂચ, વડોદરા સ્થિત ઉદ્યોગના પ્રદુષિત પાણીના નિકાલ અર્થે બનાવેલ ઈન્ફયુલેન્ટ કેનાલના નીર ઓવરફલો થઈ ને કાંસ મારફત ભરૂચ જીલ્લાના...

(પ્રતિનિધિ) હાલોલ, પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામાં દેશમાં આવેલી પર શક્તિપીઠ પૈકી એક પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાલી માતાનુ મંદિર આવેલુ...

રિલાયન્સ રિટેલ ભારતમાં 7-ELEVEN કન્વિનિયન્સ સ્ટોર્સ શરૂ કરશે મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની 7-ઇન્ડિયા કન્વિનિયન્સ...

અમદાવાદ, સાઉથ બોપલ વિસ્તારમાં બાકી નીકળતો પગાર લેવા બાબતે બે સિક્યોરિટી રવિ લામાની સિક્યોરીટી સર્વિસ ઓફિસમાં જઈને કર્મચારીને ધાકધમકી આપીને...

હેપી સ્ટ્રીટમાં ખાણી પીણીની ફૂડવાનને કોર્પાેરેશને રાતના એક વાગ્યા સુધીની મંજૂરી આપી હતી, પણ કરફ્યુના કારણે ૧૧.૦૦ વાગ્યે બંધ થઇ...

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના વોર્ડ નંબર ચાર માં આવેલ તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન કરાતા સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ...

(પ્રતિનિધિ) વિરપુર, દિવાળી અને નવરાત્રીનું પર્વ આવ્યું એટલે પરંપરા પ્રમાણે ઘેર ઘેર વિવિધ ભાતના તૈયાર કરેલા શુકનના કોડિયા અને નવરાત્રીમાં...

અમદાવાદ, મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ‘શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ’ અંતર્ગત...

ગાંધીનગર, કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ...

વિપક્ષ નબળો હોય તો શાસક પક્ષ મજબુત જ થાય ભાજપે ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચુંટણીઓમાં નો રિપીટની...

કાબુલ, અફઘાનિસ્તાનની સત્તા પર કબ્જાે કર્યા બાદ દોઢ મહિના જેટલો જ સમય થયો છે અને તાલિબાને રંગ બતાવવાનું ચાલુ કરી...

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની વણઝાર હજુ યથાવત્‌ છે. ત્રણ દિવસમાં અલગ-અલગ ચાર જગ્યાએ સર્જાયેલા અકસ્માતમાં કુલ સાત લોકોના કરુણ મોત...

સ્ટોકહોમ, કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) માં વર્ષ ૨૦૨૧ માટે નોબેલ પુરસ્કાર ની જાહેરાત બુધવારે કરવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર બેન્જામિન...

AMIનો સર્વે સાવચેતીપૂર્વકનો આશાવાદ વ્યક્ત કરે છે; ઉત્તરદાતાઓ વ્હાઇટ ગૂડ્સ, કાર, પ્રોપર્ટી અને જ્વેલરીની સરખામણીમાં ઓછી રકમ ધરાવતી ખરીદી વધારે...

નવી દિલ્હી, ભાજપના નવનિયુક્ત વિધાન પરિષદ સદસ્ય અને કિસાન નેતા વીરેન્દ્વ સિંહ ગુર્જરે કહ્યું કે, મને લાગે છે કે હરિયાણાના...

વોશિંગ્ટન, દેશમાં કોરોનાના ઉદય પહેલા અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા.પરંતુ ટ્રમ્પ આ ભારત યાત્રા રદ કરવા માંગતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.