Western Times News

Gujarati News

સૂર્યનો તાપમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણ કોરોનાથી થતા મોતને ખતરો ઘટાડે છેઃ એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો નવી દિલ્હી, કોરોનાની બીજી લહેર વધારે...

સરકારના ર્નિણયથી દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં સરળતા રહેશે નવી દિલ્હી,  સરકારે દેશમાં કોરોના વેક્સીનની સંખ્યા...

હરિદ્વાર પહોંચનારા ભક્તોને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું કડક પાલન કરવા તંત્ર દ્વારા અપીલ કરાઈ હરિદ્વાર, કુંભ મેળામાં સતત કોરોના...

ભોપાલ: મધ્યપ્રદેશની દમોહ વિધાનસભા બેઠક પર ૧૭ એપ્રિલે યોજાના પેટાચુંટણીમાં જીત હાસલ કરવા માટે સત્તારૂઢ ભાજપે પોતાની તમામ શક્તિઓ કામે...

શ્રીનગર: અમરનાથ યાત્રા ૨૦૨૧ માટે, ૧૫ એપ્રિલથી ઓનલાઇન એડવાન્સ પેસેન્જર નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ વ્યવસ્થામાં, શિવભક્તો શ્રી અમરનાથ...

મુંબઇ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે જાેડાયેલા બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મલાડ,...

નવીદિલ્હી: દેશના તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક યોજ્યા બાદ હવે વડાપ્રધાન મોદી આગામી ૧૪મી રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશો ના...

વોશિંગ્ટન: અમેરિકામાં કામ કરનારા ભારતીય મૂળના ડોકટરોએ ગ્રીન કાર્ડ માટે અમેરિકી સંસદ કેપિટલ હિલની સામે પ્રદર્શન કર્યું હતું. તેમની માંગ...

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ નજીક નાલાસોપારા સ્થિત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ૭ દર્દીઓના કથિત મોતનો મામલો ગરમાયો છે. દર્દીઓના...

નવીદિલ્હી: વર્ષ ૨૦૨૧નું ચોમાસાને લઇ આજે સ્કાઇમેટ વેધરે પૂર્વાનુમાન જારી કર્યું છે.આ હેઠળ વેધર એજન્સી સ્કાઇમેટે કહ્યું કે આ વર્ષ...

મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે પોઝીટીવ કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.જીલ્લામાં સીવીલ હોસ્પિટલ ના...

અરવલ્લી જીલ્લા સહિત બાયડ તાલુકામાં કોરોના વિસ્ફોટ પછી અને ધુળેટીના દિવસથી સાઠંબામાં કોરોના કે અન્ય કોઈ કારણસર શરૂ થયેલો મોતનો...

ચંડીગઢ: દહેજમાં ક્રેટા ગાડી અને બે લાખ રૂપિયા નહીં આપવાના કારણે પુત્રવધૂને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. આ ઘટના હરિયાણાના...

મુર્શિદાબાદ: પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કામાં વિધાનસભા ચૂંટણી થઈ ચૂકી છે. ૧૭ એપ્રિલે પશ્ચિમ બંગાળમાં પાંચમાં તબક્કાની ચૂંટણી થવાની છે. આ...

નવીદિલ્હી: પાટનગરમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા મામલાને જાેતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારથી સીબીએસઇની ૧૦મી અને ૧૨માં ધોરની પરક્ષાઓ...

નવીદિલ્હી: કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે દિલ્હીની સીમાઓ પર લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહેલ કૃષિ કાનુન વિરોધી આંદોલનકારીઓને પોતાનું...

નવીદિલ્હી: આજથી દેશમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઇ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે દેશવાસીઓને તેની શુભકામનાઓ આપી છે આ સાથે જ...

નવીદિલ્હી: પૂર્વ લદ્દાખની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગત વર્ષે તણાવ સર્જનાર ચીને ફરી એકવાર ચાલબાજી દેખાડવાનું શરૂ કર્યું છે....

કોલકતા: પશ્ચિમ બંગાળમાં સત્તાની લડાઇનો અડધો હિસ્સો પુરો થઇ ગયો છે અત્યાર સુધી કુલ ચાર તબક્કામાં રાજયની ૧૩૫ બેઠકો માટે...

ઝઘડિયા અને રાજપારડીના બજારો સવારે સાત થી બપોરના બે સુધી ખુલ્લા રહેશે બપોર બાદ વેપાર-ધંધા બંધ રહેશે. (વિરલ રાણા દ્વારા)...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.