Western Times News

Gujarati News

ઇમ્ફાલ: આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫ઃ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસનાં...

સિહોર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના તમામ ભારતીયના એકસરખા ડીએનએવાળા નિવેદન પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો...

જામનગર: જામનગરના એક વેપારીને વેક્સીન બનાવવાના ધંધામાં લાખો રૂપિયા કમાવવાની લાલચે ૧.૩૫ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગરના બોક્સાઈડના...

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં...

નવીદિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટનો બુધવારે વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં ૪૩ નેતાઓ શપથ લીધા છે. ૧૫ નેતા કેબિનેટ મંત્રી અને ૨૮...

નવીદિલ્હી: પીએમ મોદી બુધવારે પોતાના નવા મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ વિસ્તારમાં કેટલાય નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. જ્યારે...

નવીદિલ્હી: મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૭ નવા મંત્રીઓ...

અમદાવાદ: કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત થઈ...

વર્લ્ડ બેંકના કામો માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી : હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકસીજન...

આશ્રમ ડેવલપમેન્ટનો કુલ ખર્ચ રૂા.૧ર૦૦ કરોડ થશે : કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે (દેવેન્દ્ર...

મહેસાણા: મહેસાણાના બહુચરાજીમાં આદ્યશક્તિ મા બહુચરા સાક્ષાત બિરાજમાન છે તેવી આસ્થા સાથે ભક્તોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જાેવા મળે છે....

વડોદરા: વડોદરા પોલીસની ગુંડાગીરી સામે આવી છે. મફતમાં ડુંગળી ન આપનાર ફેરિયાને એક પોલીસ કર્મચારીએ ફટકાર્યો હતો. શાકભાજી વેચતા પથારાવાળાને...

અમદાવાદ: ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસના ધક્કા ખાવા પડે છે, પરંતુ, ઓગસ્ટથી આ ધક્કા ખાવાથી આઝાદી મળી શકે છે....

મુંબઈ: બોલીવૂડની ખૂબસુરત અને દિગ્ગજ અભિનેત્રી નીતૂ સિંહનો જન્મ ૮ જુલાઈ ૧૯૫૮માં દિલ્હીમાં થયો હતો. તેમનું અસલિ નામ હરમીત કૌર...

પલકની 11 વર્ષની પીડાનો અંત આવ્યો H-વેરાઇટી ઓફ ટિયોફિશ્યુલા(H-TOF)  એટલે કે બાળકની અન્નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તેવી સર્જરીનો પ્રથમ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.