Western Times News

Gujarati News

જયપુર: કોરોના વાયરસની મહામારીના સમયમાં રાજનેતાઓએ ખૂબ જ્ઞાન આપ્યા હતા. કોઈએ ગૌમૂત્ર દ્વારા કોરોના ભગાવવાનો દાવો કર્યો હતો તો કોઈએ...

નવીદિલ્હી: ઉપરાજયપાલ મનોજ સિન્હાના તાજેતરના દિલ્હી પ્રવાસ બાદ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીઓ કરાવવાની અટકળો વચ્ચે રાજનીતિક ગતિવિધિઓ તેજ થઇ ગઇ...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: અરવલ્લી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ ખનન- વહન બદલ ૦૧ હિટાચી, ૦૧...

નવીદિલ્હી: ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી ચીની જાસુસ ઝડપાયો છે ચીની જાસૂસ ગત ૨ વર્ષમાં ૧૩૦૦ ભારતીય સિમ કાર્ડ સ્મગલિંગ કરી...

રાજપારડી વીજ કચેરી દ્રારા પેનલો ડિ.પીઓનુ સમારકામ કરાયુ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ વીજ...

ગોપાલગંજ: ગોપાલહંજ જીલ્લાના ભોરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે અહીં સમારોહમાં માછવીના મુડા(માછલીનું માથુ) માટે ભારે મારપીટ...

અભ્યાસના કારણે વૈજ્ઞાનિકોને વૂલી સ્ક્વોઇરલની પ્રથમ વર્ગીકૃત, જૈવ ભૌગોલિક સમીક્ષા કરવામાં સફળતા મળી નવી દિલ્હી: વિશ્વમાં જીવ જંતુઓની લાખો પ્રજાતિ...

લખનૌ: પંજાબમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભા ચુંટણી માટે શિરોમણી અકાલી દળ અને બસપા વચ્ચે ગઠબંધન થયું છે ત્યારે બસપાના પ્રમુખ...

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોનાના નવા ડેલ્ટા વેરિઅન્ટના કારણે કોરોનાના કેસમાં ઉછાળો જાેવા મળી રહ્યો હોવાથી બ્રિટિશ સરકારની ચિંતા વધી ગઈ...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસનો વિવાદ ઉકેલવા માટે રચાયેલ ત્રણ સભ્યોની કમિટિએ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ હાઇકમાન્ડને સોંપી દીધો છે.રિપોર્ટમાં કમિટિએ શું ભલામણ...

સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની વધારે પડતી ઘટનાઓ ઘટી રહી છે. આર્થિક સંકડામણ અને પારિવારિક પ્રશ્નોમાં આપઘાત કરવાના...

મહેસાણા: મહેસાણાના ખેરવા ગામમાં એક કાર ચાલકે ટક્કર મારતાં ત્રણ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.ટક્કર મારી કાર ડ્રાઇવર ફરાર થઇ...

અમદાવાદ: ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં ૧૪મી જૂને આમ આદમી...

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલી રહેલી સીલીંગ કાર્યવાહી વચ્ચે રાહતના સમાચાર...

નવીદિલ્હી: દેશમાંથી ચાલુ વર્ષે ખાંડની નિકાસ વધીને ૪૨.૫ લાખ ટનની સપાટીએ પહોંચી છે. વૈશ્વિક સ્તરે ભારતીય બજારના સ્પર્ધાત્મક ભાવ રહેવાના...

સુરત: ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનના ભાગરૂપે લાંચરૂશ્વત વિરોધ દળ (એસીબી) દ્વારા રાજ્યમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. અવારનવાર એસીબીના છટકાંમાં સરકારી બાબુઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.