Western Times News

Gujarati News

સાબુ સરફ ના વેપારીના પીકપ ગાડીમાંથી ૩૦ હજાર રૂપિયાની બેગની ધોળા દિવસે ઉઠાંતરી કરતાં ચકચાર પ્રતિનિધિ સંજેલી  ફારૂક પટેલ: સંજેલીમાં...

અમદાવાદ, એમેઝોન પ્રાઇમ વિડિયો ઉપર તુફાનના લોંચ પહેલાં પરેશ રાવલ, ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સહિત તુફાનની...

ગોરખપુર: ગોરખપુરીમાં બ્લોક પ્રમુખ ઉમેદવારોના બહાને ભાજપે આગામી વિધાનસભા ચુંટણીના જાતીય અને સામાજિક સમીકરણ પણ સાધ્યા છે. આ વખતે અન્ય...

મુંબઇ: ૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને...

કલોલ: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગે માથું ઊંચક્યું છે. શહેરોમાં ઝાડા ઉલટી કોલેરાના કેસ આવી રહ્યાં છે....

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના બિનજવાબદાર નિવેદનની અસર હવે જાેવી મળી રહી છે ઇમરાનના રાજમાં અપરાધી પહેલા જ ભયમુક્ત ફરી...

નવીદિલ્હી: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્‌સએપ પોતાની વિવાદાસ્પદ પોલિસીને કારણે બેકફૂટ પર છે. દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્‌સએપે કહ્યું હતું કે તેણે પોતાની...

નવીદિલ્હી: કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ચાલી રહેલી અધિકારોની લડાઈને લઈને સુપ્રીમ કોર્ટે બંનેને અરીસો બતાવ્યો છે. દિલ્હી રમખાણોના કેસમાં...

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપ ધારાસભ્ય સુવેન્દુ અધિકારી સામે કોંટાઈના પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે....

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની...

 ધોળી ડુંગરી પર અપાયેલ લીઝ ખાણખનીજ વિભાગનો ભ્રષ્ટાચારનો આક્ષેપ  મોડાસા ધોલીયા ગામે ઐતિહાસિક ધોળીડુંગરી અને ગૌચર જમીન ઉપર મંજૂર કરાયેલી...

સંજેલી સરપંચ વોટ મેળવવા માટે લોકોને પડતી હાલાકી બાબતે મોં સીવી બેઠાં છે. સંજેલી ચામડીયા ફળિયાના રહેણાંક મકાનના પાણી રોડ...

નવીદિલ્હી: ભારતે ફરી એકવાર પાકિસ્તાન પર આક્રમણ કર્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના આ દાવાને સ્પષ્ટપણે નકારી દીધો છે કે,...

નવીદિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે પાછલા એક વર્ષથી ભારત-ચીન સંબંધોને લઈને ઘણી ચિંતા થઈ રહી છે...

નવીદિલ્હી: દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ નજીક એક ગીચ વિસ્તારમાં બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. જેમાં ૪૩ સાંસદોએ શપથ લીધા હતા. શપથ સમારોહના લગભગ બે...

નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.